________________
-
શ્રીશતકી .
તે ... "
૬૩૭
ओतः प्रोतश्च तंतुग्विह विततपटश्चित्रवर्णेषु चित्रस्तस्मिअिज्ञास्यमाने ननु भवति पटः सूत्रमात्रावशेषः । तद्वद्विश्वं विचित्रं नगनगरनरग्रामपश्वादिरूपं, प्रोतं वैराजरूपे स वियति तदपि ब्रह्मणि प्रोतमोतम् ॥४९॥
[જેમ] અહિં નાનાપ્રકારના રંગવાળા તાંતણાઓમાં વિવિધ [રંગયુક્ત] વિસ્તારવાળું લૂગડું પરોવાયેલું [દેખાય છે, ને] તેને યથાર્થે વિચાર કરવાથી નક્કી લૂગડું કેવલ સૂત્રરૂપજ બાકી રહે છે, તેમ પર્વત, નગર, મનુષ્ય, ગામને પશુ આદિરૂપ નાના પ્રકારનું જગત્ વિરાસ્વરૂપમાં પરોવાયેલું [ ,] તે [વિરા] સૂત્રાત્મામાં [પટેવાયેલા છે, ને] તે [સત્રાત્મા] પણ બ્રહ્મમાં પરોવાયેલા[ છે.] ૪૯. - હવે બિંબપ્રતિબિંબન્યાયવડે આભાને સર્વાત્મભાવ દેખાડે છે - रूपं रूपं प्रतीदं प्रतिफलनवशात्प्रातिरूप्यं प्रपेदे, होको द्रष्टा द्वितीयो भवति च सलिले सर्वतोऽनंतरूपः । इन्द्रो मायाभिरास्ते श्रुतिरिति वदति व्यापकं ब्रह्म तस्मा. जीवत्वं यात्यकस्मादतिविमलतरे बिम्बितं बुद्धयुपाधौ ॥५०॥
આ [બ્રહ્મ] પ્રતિબિંબને લીધે રૂ૫ રૂપમાં તેવા તેવા રૂપવાળું થયું; એકજ જેનારે પાણીમાં [પ્રતિબિંબરૂપે] બીજે થાય છે, અને પરમાત્મા [પિતાની ] શક્તિઓ વડે સર્વભણીથી અનેકરૂપે થાય છે, એમ શ્રુતિ કહે છે, તેથી વ્યાપક બ્રહ્મ અત્યંત નિર્મલ એવી બુદ્ધિરૂપ ઉપાધિમાં પ્રતિબિંબવાળું [થઈ] તુરત જીવપણાને પામે છે. પ૦.
લીવયં યાતિબિંબને
પ્રતિબિંબ તણીથી