________________
૬૩૮ શ્રીશંકરાચાર્યનાં અજાણ રને. - બુદ્ધિના સ્વપ્રમાણે તેમાં પહેલા બનું પ્રતિબિંબ જણાય છે એમ કહે છે ને तन्क्षाः पश्यन्ति बुबा परमवलवतो मायाकं पताम; बुखावंतः सामुने प्रतिफलितमरीच्यापदां वेधसस्तम् । याइग्यावानुपाधिः प्रतिफलति तथा ब्रह्मतस्मिन्यथाऽऽस्यं, प्राप्तादर्शानुरूपं प्रतिफलति यथावस्थितं तत्सदैवम् ॥५१॥
બ્રહ્મવેત્તાઓ પરમ બલવાનની (ઈશ્વરની) માયાવડે મેહ પામેલા તે જીવને બુદ્ધિરૂપ સમુદ્રમાં પરમાત્માનાં પ્રતિબિંબિત કિરણે નિશ્ચયવાળી અંત:કરણની વૃત્તિવડે જુએ છે. જેમ મુખ પ્રાપ્ત થયેલા દર્પણના જેવા પ્રતિબિંબવાળું થાય છે, [પરંતુ] તે [મુખ સદા [પિતાના મૂલરૂપેજ] રહેલું [ છે.] તેમ જેવી (તામસી, રાજસી કે સાત્ત્વિકી) ને જેટલી બુદ્ધિરૂપ] ઉપાધિ તેવું તેમાં બ્રહ્મ પ્રતિબિંબવાળું થાય છે. પ૧.
ઉપર કહેલા અર્થને સૂર્યના દષ્ટાંતથી સ્પષ્ટ કરી દેખાડે છે -- एको भानुस्तदर्थप्रतिफलनवशाधस्त्वनेकोदकांत. नानात्वं यात्युपाधिस्थितिगतिसमतां चापि तद्वत्परात्मा । भूतेषूचावचेषु प्रति फलित इवाभाति तावत्स्वभावावच्छिन्नो यः परंतु स्फुटमनुपहतो भाति तावत्स्वभावैः ॥५२॥
જે એક પ્રસિદ્ધ સૂર્ય તેવડે થનારા પ્રતિબિંબને લીધે જલનાં અનેક પાત્રમાં અનેક પશુને પામે છે, અને [ પાત્રરૂ૫] ઉપાધિની સ્થિતિ તથા ગતિના સમભાવને [પામે છે. ] એવી રીતે શુદ્ધાત્મા ઉંચ ને નીચ પ્રાણિઓમાં પ્રતિબિંબ પામેલા