________________
પર
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
शान्तो दान्तः परमुपरत: क्षान्तियुक्त: समाधि, कुर्वन्नित्यं कलयति यति: स्वस्य सवात्मभावम् । तेनाविद्यातिमिरजनितान्साधु दग्ध्वा विकल्पान् , ब्रह्माकृत्या निवसति सुस्वं निष्क्रियो निर्विकल्प: ॥३५५॥
અંતઃકરણની એકાગ્રતાવાળે, ઇંદ્રિયેના નિગ્રહવાળે, બિહારના વિષયેથી જેનું ચિત્તા] અત્યંત ઉપરામ પામ્યું છે એ, સહનશીલતાવાળે, [ને બ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા કરતે મુમુક્ષુ નિરંતર પિતાના સર્વાત્મભાવનું ચિંતન કરે છે, તેવડે અવિદ્યારૂપ અંધકારથી ઉત્પન્ન થયેલા હિં, તું ને આ એવા સર્વ) વિકલપને અનાયાસે બાળીને કિયારહિત [તથા પૂર્વેત] ક૬૫નાઓથી રહિત [થઈને સુખ પૂર્વક બ્રહ્મરૂપે સ્થિત થાય છે. ૩૫૫. ને કોણ મુક્ત થાય છે તે કહે છે – समाहिता ये प्रविलाप्य बाह्य, श्रोत्रादि चेतः स्वमहं चिदात्मनि । त एव मुक्ता भवपाशबन्धैर्नान्ये तु पारोक्ष्यकथाभिधायिनः ॥३५६॥
જેઓ પિતાની શ્રેત્રાદિ બાહ્યઇઢિયે ને, ચિત્તને તથા) અહંકારને ચેતનરૂપ આત્મામાં અત્યંત લય કરીને એકાગ્રચિત્તવાળા થયા છે તેએજ સંસારની ક૯૫નારૂપ બધેથી મેકળા થયેલા છે, પણ [બ્રહ્મની પરોક્ષ વાત કરનારા બીજાઓ [કલપનારૂપ બંધનેથી કળા થતા] નથી. ૩૫૬.
બુદ્ધિ આદિ ઉપાધિઓના વિલયમાટે નિર્વિકલ્પ સમાધિની અગત્ય જણાવે છે –