SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. शान्तो दान्तः परमुपरत: क्षान्तियुक्त: समाधि, कुर्वन्नित्यं कलयति यति: स्वस्य सवात्मभावम् । तेनाविद्यातिमिरजनितान्साधु दग्ध्वा विकल्पान् , ब्रह्माकृत्या निवसति सुस्वं निष्क्रियो निर्विकल्प: ॥३५५॥ અંતઃકરણની એકાગ્રતાવાળે, ઇંદ્રિયેના નિગ્રહવાળે, બિહારના વિષયેથી જેનું ચિત્તા] અત્યંત ઉપરામ પામ્યું છે એ, સહનશીલતાવાળે, [ને બ્રહ્મમાં ચિત્તની એકાગ્રતા કરતે મુમુક્ષુ નિરંતર પિતાના સર્વાત્મભાવનું ચિંતન કરે છે, તેવડે અવિદ્યારૂપ અંધકારથી ઉત્પન્ન થયેલા હિં, તું ને આ એવા સર્વ) વિકલપને અનાયાસે બાળીને કિયારહિત [તથા પૂર્વેત] ક૬૫નાઓથી રહિત [થઈને સુખ પૂર્વક બ્રહ્મરૂપે સ્થિત થાય છે. ૩૫૫. ને કોણ મુક્ત થાય છે તે કહે છે – समाहिता ये प्रविलाप्य बाह्य, श्रोत्रादि चेतः स्वमहं चिदात्मनि । त एव मुक्ता भवपाशबन्धैर्नान्ये तु पारोक्ष्यकथाभिधायिनः ॥३५६॥ જેઓ પિતાની શ્રેત્રાદિ બાહ્યઇઢિયે ને, ચિત્તને તથા) અહંકારને ચેતનરૂપ આત્મામાં અત્યંત લય કરીને એકાગ્રચિત્તવાળા થયા છે તેએજ સંસારની ક૯૫નારૂપ બધેથી મેકળા થયેલા છે, પણ [બ્રહ્મની પરોક્ષ વાત કરનારા બીજાઓ [કલપનારૂપ બંધનેથી કળા થતા] નથી. ૩૫૬. બુદ્ધિ આદિ ઉપાધિઓના વિલયમાટે નિર્વિકલ્પ સમાધિની અગત્ય જણાવે છે –
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy