________________
૫૨૫
શ્રીવિવેકચૂડામણિ. આવી રીતે વિદ્વાન સત ને અસતને વિવેક કરીને, પોતાની જ્ઞાનદષ્ટિવડે બ્રહ્મને નિશ્ચય કરીને, [અને] અખંડજ્ઞાનરૂપ પિતાના આત્માને જાણીને તેઓથી અત્યંત મેકળે થયેલો પિતાની મેળેજ શાંત થાય છે. ૩પર.
અદ્વૈત આત્માના સાક્ષાત્કારથી ચેતન ને ચિત્તની અભેદબ્રાંતિઃ નિવૃત્ત થઈ જાય છે એમ કહે છે –
અફાનદર્તિ વિસ્તરો, समाधिनाऽविकल्पन यदाऽद्वैतात्मदर्शनम् ॥३५३॥
જ્યારે નિર્વિકલ્પસમાધિવડે અતિ આત્માને સાક્ષાત્કાર થાય છે, ત્યારે અજ્ઞાનથી ઉપજેલી હૃદયની (આત્માને ચિત્તના એકપણાની ભ્રાંતિની) ગાંઠને નિઃશેષ વિલય થાય છે.] ૩૫૩. નિર્વિકલ્પ સમાધિનું સ્વરૂપ કહે છે –
त्वमहमिदमितीयं कल्पना बुद्धिदोषा. प्रभवति परमात्मन्यद्वये निर्विशेषे ।।
પ્રવિઋતિ સમાધાવી ન વિહો,
विलयनमुपगच्छेद्वस्तुतत्त्वावधृत्या ॥ ३५४॥ I તું, હું નેિ આ એવી આ કલ્પનાઓ અંતઃકરણના
અવિવેકરૂપ દોષથી ઉપજે છે. સમાધિમાં અદ્વિતીય નેિ નામાદિરૂપ વિશેષથી રહિત પરમાત્માનું સ્કુરણ થવાથી બ્રહ્મસ્વરૂપના નિશ્ચયવડે. આની (આ પુરુષની) ઉિપર કહેલી સવ ક૯૫નાઓ વિલયને પામે છે. ૩૫૪. .
નિર્વિકલ્પસમાધિનાં સમાદિ સાધનોનું નિરૂપણ કરે છે