________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના
ततो विकाराः प्रकृतेरहंमुखा, देहावसाना विषयाश्च सर्वे । क्षणेऽन्यथा भावितया हामीषाममात्मा तु कदापि नान्यथा ॥ ३५० ॥ તેથી ( બુદ્ધિનું કાર્ય હોવાથી ) અહંકારથી માંડીને લશરીરપર્યંતના[ પદાર્થો ] ને સવે વિષયે [ સાક્ષાત્ વા પરંપરાવડે ] પ્રકૃતિનાં કાર્યાં [છે.] ક્ષણમાં બીજી રીતે થઈ જવાવડે આામનું અસપણુંજ [છે,] પણ આત્મા કદીપણ બીજી રીતે [ થતા ] નથી, [ તેથી તેનું સત્યગ્રં છે. ] ૩૫૦.
પરક
હવે શુહાત્માના સ્વરૂપનું વર્ણન કરે છેઃ
नित्याद्वयाखण्डचिदेकरूपो बुद्धयादिसाक्षी सदसद्विलक्षणः । अहंपदप्रत्ययलीक्षतार्थः, प्रत्यक्सदानन्दघनः परात्मा ॥ ३५९ ॥ શુદ્ધાત્મા ઉત્પત્તિને નાશથી રહિત, દ્વૈતરહિત, અપ રિચ્છિન્ન, કેવલ ચેતનરૂપ, બુદ્ધિ આદિના સાક્ષી, સ્થૂલ ને સૂક્ષ્મથી વિપરીત સ્વભાવવાળા, હું એવા શબ્દ ને જ્ઞાનના લક્ષણાવડે જણાતા રૂપ, અંતરાત્મરૂપ, [] સર્વદા આનંદઘન [છે.] ૩૫૧.
કૃતાર્થ થાય છે એમ
સત્ તથા અસતના વિવેકવડે પુસ્ય
કહે છેઃ—
• इत्थं विपश्चित्सदसद्विभज्य, निश्चित्य तत्त्वं निजबोधदृष्ट्या | ज्ञात्त्रा स्वमात्मानमखण्डबोधं, तेभ्यो विमुक्तः स्वयमेव शाम्यति
|| ૨ |
.