________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રતા.
પેાતાના ચિત્તને એકાગ્ર કરવું જોઇએ એમ કહે છેઃ—
नित्याभ्यासादृते प्राप्तिर्न भवेत्सच्चिदात्मनः ।
तस्माद्ब्रह्म निदिध्या सेजिज्ञासुः श्रेयसे चिरं ॥ १०१ ॥
3198
i
';
નિરંતર અભ્યાસ કર્યા વિના સરૂપ ને ચેતનરૂપ આત્માની પ્રાપ્તિ થતી નથી, તેથી જિજ્ઞાસુ શ્રેયસૂમાટે (આત્મસ્વરૂપની પ્રાપ્તિમાટે) લાંબા સમયસુધી બ્રહ્મનું ધ્યાન કરે. ૧૦૧.
હવે જે પંદર અંગાની સાથે નિદિધ્યાસન કરવાનું કહ્યું છે તે પંદર અંગેનાં નામેા નીચેના એ ક્ષેાકેાવડે કહે છેઃ— यमो हि नियमस्त्यागो मौनं देशश्च कालता । આાસન મૂજબંધસ્ત્ર ફેલાત્મ્ય ૪ રૂસ્થિતિ: ॥ ૨૦૨ ॥
પ્રસિદ્ધ યમ, નિયમ, ત્યાગ, મૌન, દેશ, કાલ, આસન, મૂલબંધ, દેહની સમતા, ને દૃષ્ટિની સ્થિરતા. ૧૦૨.
प्राणसंयमनं चैव प्रत्याहारश्च धारणा । आत्मध्यानं समाधिश्व प्रोक्तान्यंगानि वै क्रमात् ॥ १०३ ॥ પ્રાણના નિરોધ, પ્રત્યાહાર, ધારણા, આત્માનું ધ્યાન, અને સમાધિ, [ આ પંદર] અંગેા ક્રમથી કહ્યાં. ૧૦૩. હવે એ પંદર અંગાનાં લક્ષણા વેદાંતસિદ્ધાંતપ્રમાણે એકવીશ શ્ર્લોકાવડે વર્ણવે છે. તેમાં નીચેના ક્ષેાકવડે યમનું લક્ષણ ને તેની ક વ્યતા કહે છેઃ—
सर्व ब्रह्मेति विज्ञानादिद्रियग्रामसंयमः ।
यमो ऽयमिति संप्रोक्तोऽभ्यसनीयो मुहुर्मुहुः ॥ १०४ ॥