________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ.
૩૫ જે આ [પ્રારબ્ધકર્મ શ્રુતિના તાત્પર્યને નહિ જાણનારાઓ વડે અવિવેકના સામર્થ્યથી સિત્યપણા વડે પ્રતિપાદન કરાય, નેિ અદ્વય આત્માને ન મનાય, તે બે દોષની પ્રાપ્તિ [થાય, ને વેદાંતસિદ્ધાંતને ત્યાગ [થાય, માટે જેથી [આત્મસ્વરૂપનું જ્ઞાન થાય આ શ્રુતિ [ગ્રહણ કરવી.]
બે દોષની પ્રાપ્તિ–પ્રારબ્ધકર્મરૂપ દૈતના સ્વીકારમાં કૈવલ્યરૂપ મોક્ષની અપ્રાપ્તિરૂપ એક દેશ આવે, ને કૈવલ્યરૂપ મોક્ષની અપ્રાપ્તિ સ્વીકારતાં જ્ઞાનના સંપ્રદાયના ઉચ્છેદરૂપ બીજે દોષ આવે, આમ બે દેવની પ્રાપ્તિ. વેદાંતસિદ્ધાંતને ત્યાગ-પ્રારબ્ધના સત્યપણુના સ્વીકારથી તની પ્રાપ્તિ થતાં અદ્વૈતનું પ્રતિપાદન કરનારા વેદાંતસિદ્ધાંતને પરિત્યાગ. પ્ર.
મધ્યમ તથા મંદ અધિકારીઓને માત્ર શ્રવણમનનથીજ બ્રહ્મને સાક્ષાત્કાર થઈ શકે નહિ, તેમણે નિદિધ્યાસન અવશ્ય કરવું જોઈએ, માટે હવે નિદિધ્યાસનના નિરૂપણને પ્રારંભ કરે છે – त्रिपंचांगान्यथो वक्ष्य पूर्वोक्तस्य हि लब्धये । तैश्च सर्वैः सदा कार्य निदिध्यासनमेव तु ॥ १०० ॥
પૂર્વ કહેલાની (મોક્ષની પ્રાપ્તિ માટે હવે નિદિધ્યાસનનાં પંદર અંગે કહું છું. તે સર્વેવડે [મુમુક્ષુ સર્વદા નિદિધ્યાસનજ કરવા ગ્ય છે.]
મોક્ષની-આત્મસ્વરૂપમાં સ્થિતિની. નિદિધ્યાસન-જડ પદાથને આકારે અંતઃકરણની વૃત્તિઓને ન થવા દેતાં તે વૃત્તિઓને આત્માને આકારે કરવારૂ૫ આત્મધ્યાનજ. ૧૦૦.
મુમુક્ષ એ પોતાના સદ્ગએ કહેલી રીતે નિર્ગુણ બ્રહ્મમાજ