SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅરિક્ષાનુભૂતિ. : ૩૭૭ | સર્વ બ્રહ્મ છેિ, આવા જ્ઞાનથી ઇકિયેના સમૂહને સારી રીતે રેક આ ચમ એમ કહેલું છે. [તે વારંવાર અભ્યાસ કરવાગ્ય [ છે.] અહિં જે જે પ્રાણિપદાર્થ પ્રતીત થાય છે તે તે પ્રાણિપદાર્થ તેમના નામરૂપને બાધ કરતાં બ્રહ્મજ છે, બ્રહ્મથી ભિન્ન અહિં કાંઈ છેજ નહિ, આવો દઢ નિશ્ચય કરીને તથા શબ્દાદિ વિષયો વિનાશી ને દુઃખ દેનારા છે એમ તે વિષયોમાં દોષદર્શન કરીને તે વિષયોથી ઈદ્રિના સમૂહને સારી રીતે રોકે આ યમ છે, એમ વેદાંતવેત્તા એ કહેલું છે. આ યમને જિજ્ઞાસુએ વારંવાર આદરપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. ૧૦૪. હવે નિયમનું લક્ષણ કહે છે : " सजातीयप्रवाहश्च विजातीयतिरस्कृतिः । ..... " नियमो हि परानंदो नियमाक्रियते बुधैः ॥ १०५ ॥ સજાતીય પ્રવાહ [ચલાવ, ને વિજાતીયને તિરરકાર કિર, આ] પ્રસિદ્ધ નિયમ પરમાનંદ [આપનારે છે, તે વિવેકીએ વડે નિયમથી કરાય છે. અંતઃકરણને બે પ્રકારનો પ્રવાહ છે, સજાતીય ને વિજાતીય. તેમાં હું અસંગ છું, અવિકારી છું, ઈત્યાદિ રીતે પિતાના અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને આકારે અંતઃકરણની વૃત્તિઓ ઉપજવા દેવી તે અને તઃકરણને સજાતીય પ્રવાહ કહેવાય છે, ને પૂર્વના સંસ્કારોના વેગથી જગમાંના પ્રાણિપદાર્થોને આકારે અંતકરણની વૃત્તિઓનું થવું તે અંતઃકરણને વિજાતીય પ્રવાહ કહેવાય છે. અંતઃકરણને આ બે પ્રવાહમાંથી અંતઃકરણો સજાતીય પ્રવાહ આદરપૂર્વક ચાલવા દે,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy