________________
મરીની માતા
કરાચાર્યનાં અષ્ટાદશ રત્નની છપામણું વિગેરેના ખર્ચને -૦.૦ બાઈ વિષ્ણુ લક્ષ્મીએ (સ્વર્ગસ્થ વૈદ્ય વૈકુંઠરાય નાર ઘવાએ) આપવા કબુલ કર્યા હતા, પરંતુ તેમની તરફથી –૦ મળ્યા પછી તે બાઈને સ્વર્ગવાસ થતાં બાકીના - તે બાઈને કઈ પણ વાલી વારસ તરફથી અમને નહીં, જેથી રૂ. ૪૫૦-૦-૦ તથા આ પુસ્તકની બંધામણી કીનું જે ખર્ચ થયું તે ખર્ચની ગોઠવણ આ સંસ્થાના ન પડી છે. પુસ્તકની કીંમત રૂ ૧-૮–૦ આ પુસ્તકના કુલ પ૦ ફરમાં પરીને રાખી હતી. પરંતુ તેના આશરે પર ફરમા થયા છે, યત તરફ દારૂણુ યુદ્ધ થયું છે એટલે પરદેશથી કાગળો, | સેનાના વરખની ચોપડીઓ વિગેરે આવવું બંધ થયાથી વ સવાયા થઈ ગયા છે, તેમજ બંધામણના ભાવ પણ યા છે, એટલે આ પુસ્તક આવી મેંઘવારીમાં તૈયાર પણ તેની કીંમતમાં વધારો ન કરતાં આગળ જણાવ્યા ૧-૮-૦ રાખવામાં આવી છે. આ પુસ્તકના ૪૭
છે અને શરૂઆતના આશરે પંચ ફરમાં શ્રી શંકરાચાર્યના થા પ્રસ્તાવનાના છે, એમ કુલ આશરે પર ફરમા થયા છે. મણિલાલ મગનલાલ ત્રિવેદી,
રાયપુર, બંગલાની પોળ સામે–અમદાવાદ,