SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ મરીની માતા કરાચાર્યનાં અષ્ટાદશ રત્નની છપામણું વિગેરેના ખર્ચને -૦.૦ બાઈ વિષ્ણુ લક્ષ્મીએ (સ્વર્ગસ્થ વૈદ્ય વૈકુંઠરાય નાર ઘવાએ) આપવા કબુલ કર્યા હતા, પરંતુ તેમની તરફથી –૦ મળ્યા પછી તે બાઈને સ્વર્ગવાસ થતાં બાકીના - તે બાઈને કઈ પણ વાલી વારસ તરફથી અમને નહીં, જેથી રૂ. ૪૫૦-૦-૦ તથા આ પુસ્તકની બંધામણી કીનું જે ખર્ચ થયું તે ખર્ચની ગોઠવણ આ સંસ્થાના ન પડી છે. પુસ્તકની કીંમત રૂ ૧-૮–૦ આ પુસ્તકના કુલ પ૦ ફરમાં પરીને રાખી હતી. પરંતુ તેના આશરે પર ફરમા થયા છે, યત તરફ દારૂણુ યુદ્ધ થયું છે એટલે પરદેશથી કાગળો, | સેનાના વરખની ચોપડીઓ વિગેરે આવવું બંધ થયાથી વ સવાયા થઈ ગયા છે, તેમજ બંધામણના ભાવ પણ યા છે, એટલે આ પુસ્તક આવી મેંઘવારીમાં તૈયાર પણ તેની કીંમતમાં વધારો ન કરતાં આગળ જણાવ્યા ૧-૮-૦ રાખવામાં આવી છે. આ પુસ્તકના ૪૭ છે અને શરૂઆતના આશરે પંચ ફરમાં શ્રી શંકરાચાર્યના થા પ્રસ્તાવનાના છે, એમ કુલ આશરે પર ફરમા થયા છે. મણિલાલ મગનલાલ ત્રિવેદી, રાયપુર, બંગલાની પોળ સામે–અમદાવાદ,
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy