________________
શ્રીવિવેકચૂડામણિ.
૪૫ हन्तासो प्रबला दुरन्ततमसः शक्तिर्महत्यावृतिः ॥ ११४ ॥
બુદ્ધિમાન [છતાં પણ, પંડિત (શાસ્ત્રાને જાણનાર) [છતાં] પણ, વ્યવહારમાં] કુશલ [છતે] પણ, અત્યંત સૂક્ષ્મ આત્માને શિાસ્ત્રના ઉપદેશથી જાણનાર [છતાં પણ, અને સજજનોએ બહુ પ્રકારે સમજાવ્યા [છતાં] પણ, તમે ગુણવડે આચ્છાદિત થયેલે (પુરુષ વસ્તુને સંશયવિપર્યયરહિત જાણતા નથી. ભ્રાંતિવડે આરેપિતનેજ (મિથ્યાનેજ) સત્ય માને છે, [અને તેના [મિથ્યા] ગુણોને આશ્રય કરે છે. કચ્છની વાત છે કે બહુ પરિશ્રમવડે દૂર કરી શકાય એવા તમે ગુણની આ આવરણ શક્તિ મેટા બલવાળી [છે.] ૧૧૪.
હવે આવરણશકિતના સંબંધવાળા પુરુષમાં ઉત્પન્ન થતા દેષ કહે છે:अभावना वा विपरीतभावनासंभावना विप्रतिपत्तिरस्याः । संसर्गयुक्तं न विमुञ्चति ध्रुवं, विक्षेपशक्तिःक्षपयत्यजस्रम् ॥११५॥
[ અધિષ્ઠાનના યથાર્થ જ્ઞાનને ] અભાવ, મિથ્યાજ્ઞાન, કિઈ પણ વસ્તુના] વિશેષ સ્વરૂપમાં અવિશ્વાસ, અને સંશય [આ દે] આના (આ આવરણના) સંબંધવાળાને પરિત્યાગ કરતા નથી, [ આ ] નક્કી [છેવળી આ પુરુષને] નિરંતર [ રજોગુણની ] વિક્ષેપશક્તિ વિક્ષેપને પમાડે છે. ૧૧૫.
તમે ગુરુનાં કાર્યાને કહે છે – अज्ञानमालस्यजडत्वनिद्राप्रमादमूढत्वमुखास्तमोगुणाः । एतैः प्रयुक्तो न हि वेत्ति किञ्चिनिद्रालुवत्स्तम्भवदेव तिष्ठति ॥
અજ્ઞાન, આળસ, જડતા, નિદ્રા, પ્રમાદ અને મૂઢપણું આદિ તમે ગુણનાં કાર્યો [છે.] આકા]વડે યુક્ત [પુરુષ કાંઈ