________________
૪૩૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. विक्षेपशक्ती रजसः क्रियात्मिका, यतः प्रवृत्तिः प्रसना पुराणी। रागादयोऽस्याः प्रभवन्ति नित्यं, दुःखादयो ये मनसो विकाराः॥
રજોગુણની વિક્ષેપશક્તિ ક્રિયારૂપ [છે,] જેમાંથી [આ બધી] પુરાતન પ્રવૃત્તિ ચાલી રહી છે.] રાગાદિ [] દુઃખાદિ મનના વિકારે જે નિત્ય [ અનુભવાય છે તે] આમાંથી (વિક્ષેપશક્તિમાંથી) ઉપજે છે. ૧૧૧. कामः क्रोधो लोभदम्भाद्यसूयाऽहंकारामत्सराद्यास्तु घोराः। धर्मा एते राजसाः पुम्प्रवृत्तिर्यस्मादेषा तद्रजो बन्धहेतुः ॥११२॥
કામ, કેધ, લોભ, દંભ આદિ, [અન્યના 3 ગુણમાં દેષને આરોપ, અહંકાર, અદેખાઈ[] મત્સર આદિ આ રજોગુણમાંથી ઉપજેલા ભયંકર ધર્મો [છે.] જેમાંથી આ પુરુષની પ્રવૃત્તિ [થાય છે.] તે રજોગુણ [જીવના ] બંધનું કારણ [ છે.] ૧૧૨.
રજોગુણની વિક્ષેપશક્તિનું નિરૂપણ કરી હવે તમોગુણની આવરશક્તિનું નિરૂપણ કરે છે – एषाऽऽवृतिर्नाम तमोगुणस्य, शक्तिर्यया वस्त्ववभासतेऽन्यथा। सैषा निदानं पुरुषस्य संसृतेर्विक्षेपशक्तः प्रवणस्य हेतुः ॥११३॥
આ પ્રસિદ્ધ આવરણ તમે ગુણની શક્તિ [છે.] જેવટે વસ્તુ (આત્મા) વિપરીતરૂપે જણાય છે. તે આ [ આવરણ ]
જીવન [ જન્મમરણના પ્રવાહરૂપ] સંસારનું કારણ છે, અને વિક્ષેપશક્તિને કાર્યાભિમુખ કરવાનું [પણ] કારણ [છે.] ૧૧૩.
प्रज्ञावानपि पण्डितोऽपि चतुरोऽप्यत्यन्तसूक्ष्मात्महम्, व्यालीढस्तमसा न वेत्ति बहुधा संबोधितोप स्फुटम् । भ्रान्त्याऽऽरोपितमेव साधु कलयत्यालंबते तद्गुणान् ,