________________
શ્રીતત્ત્વમેાધ.
૧૭
રીતે જીવ અને ઇશ્વરના ચૈતન્યરૂપે અભેદમાં બાધકને
અભાવ [છે.] આધકને
એ બંનેના અભેદને મિથ્યા કહેનારા પ્રમાણ તથા યુક્તિને. एवं च वेदांतवाक्यैः सद्गुरूपदेशेन च सर्वेष्वपि 'भूतेषु येषां ब्रह्मबुद्धिरुन ते जीवन्मुक्ता इत्यर्थः ॥ ननु जीवन्मुक्तः कः ? यथा देहोऽहं पुरुषोऽहं ब्राह्मणोऽहं शूद्रामस्तीति दृढनिश्चयस्तथा नाहं ब्राह्मणः न शूद्रः न पुरुषः किन्तु असंगः सच्चिदानंदस्वरूपः प्रकाशरूपः सर्वान्तर्यामी चिदाकाशरूपोऽस्मीति दृढनिश्चयरूपोऽपरोक्षज्ञानवान् जीवन्मुक्तः ॥
એવી રીતે વેદાંતનાં વાક્યાવર્ડ અને સદ્ગુરુના ઉપદેશવડે જેમને સર્વે પ્રાણીઓમાં બ્રહ્મબુદ્ધિ ઉત્પન્ન [ થઈ છે ] તેઓ જીવન્મુક્તે [ છે, ] એ પ્રમાણે અર્થ [ છે. ] શંકાઃ-જીવન્મુક્ત કાણુ [ કહેવાય ? સમાધાનઃ— ] જેવી રીતે શરીર હું [ છું, ] પુરુષ હું [છું, ] બ્રહ્મણ હું [ છું. ને] શૂદ્ર હું છું, એવા દૃઢ નિશ્ચય [તે તે અજ્ઞાની મનુઅને હાય છે, ] તેવી રીતે હું બ્રાહ્મણ નથી, શૂદ્ર નથી, પુરુષ નથી, કિંતુ સંગરહિત, સચ્ચિદાનંદસ્વરૂપવાળા, પ્રકાશસ્વભાવવાળા, સના અંતઃકરણમાં રહી સત્તાસ્કૃતિ આપનારા, [ને] ચિદાકાશરૂપવાળા છું, આવા દૃઢ નિશ્ચયરૂપ અપરાક્ષજ્ઞાનવાળા જીવન્મુક્ત [ છે. ]
વેદાંતનાં-ઉપનિષદાદ મેાક્ષશાસ્ત્રનાં. સદ્ગુરુ-બ્રહ્મના ઉપદેશવડે સાધનસંપન્ન શિષ્યના હૃદયમાં રહેલા અજ્ઞાનની સંપૂર્ણ નિવૃત્તિ કરનારા. જીવન્મુકતા-શરીર વિધમાન છતાં સંસારરૂપ બંધથી મેાકળા થયેલા.
૧૨