________________
19૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટદશ રત્નો. સુધી મનુષ્ય કૃતાર્થ થતો નથી, પણ પિતાને અજ્ઞાન, ઈછા ને કરે વશ થઈ તે આ સંસારમાં ભ્રમણ કર્યા કરે છે.
ननु साहंकारस्य किचिज्ज्ञस्य जीवस्य निरहंकारस्य सर्वज्ञ स्येश्वरस्य तत्त्वमसि इति महावाक्यात्कथमभेदबुद्धिः स्यादुभयो: विरुद्धधर्माक्रांतत्वात् इति चेन्न । स्थूलसूक्ष्मशरीराभिमानी त्वं. पदवाच्यार्थः । उपाधिविनिर्मुक्तं समाधिदशासंपन्नं शुद्धचैतन्य त्वंपदलक्ष्यार्थ: ॥
શકા–બંનેનું (જીવ તથા ઈશ્વરનું) વિરોધવાળા ધર્મથી યુક્તપણું હોવાથી અહંકારવાળા તથા અપગ્ન જીવની અહંકારરહિત તથા સર્વજ્ઞ ઈશ્વરની સાથે તરવાર આ મહાવાક્યથી અભેદબુદ્ધિ કેવી રીતે થાય ? એમ જે [પૂછે તે સાંભળે. સમાધાન-તમે શંકા કરે છે તે એગ્ય ! નથી. સ્થૂલશરીરના તથા સૂક્ષ્મ શરીરના અભિમાનવાળે. [ જીવ] તે પદને (જીવ એ શબ્દને) વાચ્યાર્થ (શક્તિવૃત્તિવડે થનારે મુખ્યાર્થ) છે, અને ઉપાધિથી અત્યંત મેકણું થયેલું સમાધિદશાથી યુક્ત શુદ્ધચેતન્ય તું પદને લક્ષ્યાર્થ (લક્ષણાવડે થનારે અર્થ ) [છે.] • સમાધિદશાથી–બ્રહ્મરૂપ સ્વાભાવિક સ્થિતિથી.
एवं सर्वज्ञत्वादिविशिष्टः ईश्वरः तत्पदवाच्यार्थः । उपा. धिशून्यं शुद्धचैतन्यं तत्पदलक्ष्यार्थ: । एवं च जीवेश्वरयोः चैतन्यरूपेणाभेदे बाधकाभावः ॥
એવી રીતે સર્વજ્ઞપણારૂપ વિશેષણથી યુક્ત ઈશ્વર તે પદને (ઈશ્વર એવા શબદ ) વાગ્યાથ [ છે, અને ] ઉપાધિથી રહિત શુદ્ધચતન્ય તે પદને લક્ષ્યાર્થ [છે. એવી