________________
૧૭૮
શ્રીશંકરાચાર્યનાં અછાદશ રા. ચિદાકાશરૂપવાળો-ચેતન્યરૂપ વ્યાપક સ્વભાવવાળે. દઢ સંશય તથા વિપર્યયથી રહિત.
ब्रह्मैवाहमस्मीति अपरोक्षज्ञानेन निखिलकर्मबंधविनिर्मुक्तः स्यात् ॥ कर्माणि कतिविधानि सन्तीति चेत् ? आगामिसंचित प्रारब्धभेदेन त्रिविधानि संति ॥
હું બ્રહ્મજ છું એવા અપરોક્ષજ્ઞાનવડે [ જ્ઞાની ] સવ કમબંધનથી અત્યંત કળે થાય છે. કમે કેટલા પ્રકારનાં છે? એમ જે [ પૂછતા હે તે સાંભળે.] આગામી, સંચિત ને પ્રારબ્ધરૂપ ભેદવડે [તે કર્મ ] ત્રણ પ્રકારનાં છે.
ज्ञानोत्पत्त्यनंतर ज्ञानिदेहकृतं पुण्यपारूपं कर्म यदस्ति तदागामीत्यभिधीयत। संचितं कर्म किम् ? अनंतकोटि जन्मनां बीजभूतं सत् यत्कर्मजातं पूर्वार्जितं तिष्ठति तत् संचितं शेयम् ॥
જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્ઞાનના શરીર કરેલું જે પુણ્યપાપરૂપ કમ છે તે આગામી એમ કહેવાય છે. સંચિત કર્મ શું? અનંત કરેડ જન્મના બીજરૂપ જે કમોનો સમૂહ પૂર્વે સંપાદન કરેલો રહે છે તે સંચિત [ કર્મ 3 જાણવું.
પૂર્વે–આગળને મનુષ્યજન્મમાં. સંચિત-અપકવ સ્થિતિમાં રહેલા સંસ્કારને સમૂહ.
प्रारब्धकर्म किमिति चेत् ? इदं शरीरमुत्पाद्य इह लोके एवं सुखदुःखादिप्रदं यत्कर्म तत्प्रारब्धं भोगन नष्टं भवति प्रारब्धकर्मणां भोगादेव क्षय इति ॥
પ્રારબ્ધ કર્મ શું? એમ જે [ પૂછે તે સાંભળો. આ શરીરને ઉત્પન્ન કરીને આ લેકમાં એવી રીતે ( પુણ્ય