________________
શ્રીતત્ત્વબોધ.
૧૭૯ પાપાદિના વિપાકને અનુસરીને) સુખદુઃખાદિ આપનારું જે કમ તે પ્રારબ્ધ (જેણે પિતાનું ફલ આપવાનું કામ આરંક્યું છે તે કમ) ભેગવડે નાશ પામે છે. પ્રારકમને ભોગથી જ ક્ષય થાય છે, એ પ્રમાણે [ શાવચને છે.]
શાસ્ત્રવચને –“અવરથા મોરાર્થ વૃત્તિ રામ રુમઝુમHI નામુ ક્ષતે વર્ષ ઉપટિશર્ત ” (જે તીવ્ર શુભાશુભ કર્મ કર્યું હોય તે અવશ્યજ ભેગવવું જોઈએ. સો કરોડો કલ્પવડે પણ તીવ કમ ભેગવિના નાશ પામતું નથી,) ઇત્યાદિ શાસ્ત્રમાં કહેલાં વચનો. __संचितं कर्म ब्रह्मैवाहमिति निश्चयात्मकज्ञानेन नश्यति । आगामिकर्म अपि ज्ञानन नश्यति । किं च आगामिकर्मणां नलिनीदलगतजलवत् ज्ञानिनां संबंधो नास्ति ।
સંચિત કર્મ “હું બ્રહ્મજ [ છું”] આ નિશ્ચયરૂપ જ્ઞાનવડે નાશ પામે છે,-ફલ આપવાના સામર્થ્યથી રહિત થાય છે, આગામી કર્મ પણ [એવા ] જ્ઞાનવડે નાશ પામે છે,–જ્ઞાનીના અંતઃકરણને સ્પર્શ કરી શકતાં નથી, અથવ આગામી કર્મને કમળની પાંખ પર રહેલા જલની પેઠે જ્ઞાનીઓને સંબંધ નથી.
જ્ઞાનીઓને સંબંધ નથી-જ્ઞાનીઓનું અંતઃકરણ પિતાના અકર્તા તથા અભેસ્તાભાવને અનુભવે છે, તેથી તેમના શેષ પ્રારબ્ધવડે વા અન્યના પ્રારબ્ધવડે જે જે કર્મ તેમનાથી થાય તે તે કર્મના સંસ્કા- . રો તેમના અસંગ અંતઃકરણમાં પડી શકતા નથી. એમનું અંતઃકરણ