SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ ર. જલાં રહેલા કમલની પેઠે વા કમલના વેલાનાં પાનાંની પેઠે નિર્લેપ રહે છે. किं च ये ज्ञानिनं स्तुवंति भजति अर्चयंति तान्प्रति ज्ञानिकृतम् आगामिपुण्यं गच्छति। ये ज्ञानिनं निन्दन्ति द्विपति दु:ख प्रदान कुवैति तान्प्रति ज्ञानिकृतम् सर्वम् आगामिक्रियमाणं यद वाच्यं कर्म पापात्मकं तद्गच्छति ॥ सुहृदः पुण्यकृत्यान् दुहृदः पापकृत्यान् गृहणन्ति ॥ तथा चात्मवित्संसारं तीर्खा ब्रह्मानंदमिहव प्राप्नोति । तरति शोकमात्मविदिति श्रुतेः। तनुं त्यजतु वा काश्यां श्वपचस्य गृहेऽथवा । ज्ञानसंप्राप्तिसमये मुक्तोऽसौ विमलाशय इति स्मृतश्च ॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचिત: શ્રીતોષઃ સંપૂર્ણ: ૧ / વળી જેઓ જ્ઞાનીની સ્તુતિ કરે છે, સેવા કરે છે, ને પૂજા કરે છે, તેમના પ્રતિ જ્ઞાનીએ કરેલું આગામી પુય જાય છે. જેઓ જ્ઞાનીની નિંદા કરે છે, દ્વેષ કરે છે, દુઃખ આપવાનું કર્મ કરે છે, તેમના પ્રતિ જ્ઞાનીએ કરેલું સર્વ આગામી-ક્રિયમાણ–જે પાપરૂપ નહિ કહેવાયેગ્ય કર્મ તે જાય છે. [એવી રીતે તેમના સેવકે પુણ્ય કમને અને તેમના ] શત્રએ પાપકર્મોને ગ્રહણ કરે છે. વળી એવા આત્મજ્ઞાની સંસારને તરીને અહિંજ બ્રહ્મરૂપ આનંદને પામે છે. “તરતિ શમાવત ” (આત્માને યથાર્થ જાણનાર માનસપરિતાપરૂપ શેકને તરી જાય છે,) આવી શ્રુતિ હેવાથી [ ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે. ] વળી “તનું
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy