SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *, ,, ,, ,, , , શ્રીસ્વાત્મનિરૂપણ. ૧૮૧ त्यजतु वा काश्या श्वपचस्य गृहेऽथवा । ज्ञानसंप्राप्तिसमये મુક્તક વિમારાથ:”(આ નિર્મલ અંતઃકરણવાળા જ્ઞાની બ્રહ્મજ્ઞાનની દઢ પ્રાપ્તિના સમયમાં સંસારથી મેકળા થયેલા છે, પછી તેમનું શરીર કાશીમાં પડે, અથવા ચંડાલના ઘરમાં પડે, તેથી તેમની મુક્તિને હાનિ પહોંચતી નથી,) એવી સ્મૃતિ હોવાથી [ પણ ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે.] એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસો ને પરિવ્રાજકેના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શ્રીતત્ત્વબોધનામના ગ્રંથરૂપ નવમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૯. || શ્રીસ્વાભિનિg | ભાવાર્થદીપિકાટીકા સહિત. પાય: મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા. દેહરે, બ્રાઈશનું ધ્યાન ધરી, વરી સદ્ગુરુ–પાય; વાત્મનિરૂપણની ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ સર્વ શિમાં શ્રેષ્ઠ ગણવાયેગ્ય ભગવાન શંકરાચાર્ય જિજ્ઞા જનેઉપર કૃપા કરીને સર્વ વેદાંતના સિદ્ધાંતનું રહસ્ય દેખાડનાર આ સ્વાત્મનિરૂપણનામનું વેદાંતનું પ્રકરણ આરંભે છે. તેમાં પ્રથમ પિતાના
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy