________________
*
* *
*
*
*
*
* * * * *
*
*
*
* *
*
*
*
* *
*
*
*
*, ,, ,, ,,
,
,
શ્રીસ્વાત્મનિરૂપણ.
૧૮૧ त्यजतु वा काश्या श्वपचस्य गृहेऽथवा । ज्ञानसंप्राप्तिसमये મુક્તક વિમારાથ:”(આ નિર્મલ અંતઃકરણવાળા જ્ઞાની બ્રહ્મજ્ઞાનની દઢ પ્રાપ્તિના સમયમાં સંસારથી મેકળા થયેલા છે, પછી તેમનું શરીર કાશીમાં પડે, અથવા ચંડાલના ઘરમાં પડે, તેથી તેમની મુક્તિને હાનિ પહોંચતી નથી,) એવી સ્મૃતિ હોવાથી [ પણ ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે.]
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસો ને પરિવ્રાજકેના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શ્રીતત્ત્વબોધનામના ગ્રંથરૂપ નવમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૯.
|| શ્રીસ્વાભિનિg | ભાવાર્થદીપિકાટીકા સહિત.
પાય:
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા.
દેહરે, બ્રાઈશનું ધ્યાન ધરી, વરી સદ્ગુરુ–પાય; વાત્મનિરૂપણની ટીકા, ગુર્જરગિરા લખાય. ૧
સર્વ શિમાં શ્રેષ્ઠ ગણવાયેગ્ય ભગવાન શંકરાચાર્ય જિજ્ઞા જનેઉપર કૃપા કરીને સર્વ વેદાંતના સિદ્ધાંતનું રહસ્ય દેખાડનાર આ સ્વાત્મનિરૂપણનામનું વેદાંતનું પ્રકરણ આરંભે છે. તેમાં પ્રથમ પિતાના