________________
શ્રીવિચૂડામણિ.
૪૫ देहतद्धर्मतत्कर्मतदवस्थादिसाक्षिणः। स्वत एव स्वतःसिद्धं, तद्वैलक्षण्यमात्मनः ॥१५७॥
પૂલશરીર, તેના [ પૂલતાદિ ] ધર્મો, તેનાં [ગમનાદિ ] કર્મો, [ અને ] તેની [ બાલ્યાદિ] અવસ્થા આદિના સાક્ષી આત્માનું તેનાથી (લશરીરાદિથી) વિલક્ષણપણું પિતાની મેળેજ (પ્રમાણુવિનાજ) સ્વત સિદ્ધ [ છે.] ૧૫૭.
शल्यराशि सलिप्तो मलपूर्णोऽतिकश्मलः । कथं भवेदयं वेत्ता स्वयमेतद्विलक्षणः ॥१५८॥
હાડકાઓના સમુહરૂપ, માંસવડે લિંપાયેલે, મલથી ભરેલે, [ ને ] અતિમલિન આ [ દેહ ] આનાથી વિલક્ષણ ( [ ને ] પિતાની મેળે (પ્રમાણુવિના) જાણનાર [ આત્મા ]
કેવી રીતે હોઈ શકે? [ ન હોઈ શકે.] ૧૫૮. त्वमांसमेदोऽस्थिपुरीषराशावहमतिं मूढजनः करोति। विलक्षणं वेत्ति विचारशीलो, निजस्वरूपं परमार्थभूतम् ॥१५९॥
અજ્ઞાની મનુષ્ય ચામડી, માંસ, મેદ, હાડકાં ને વિઝાના સહમાં હું એવી બુદ્ધિ કરે છે, [ અને ] વિચારવાળો [ પુરુષ ] પરમાર્થરૂપ (સત્યરૂપ) પિતાના સ્વરૂપને તેિનાથી] વિલક્ષણ જાણે છે. ૧૫૯ - - મનુષ્ય પિતાપિતાની બુદ્ધિની યે ગ્યતા પ્રમાણે હુંનું સ્વરૂપ જાણે
છે એમ કહે છે – देहोऽहमित्येव जडस्य बुद्धिदेहे च जीवे विदुषस्त्वहंधीः । विवेकविज्ञानवतो महात्मनो ब्रह्माहमित्येष मति संदात्मनि ॥१६॥