________________
૪૫.'
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
જેલું થુલશરીર અન્નમયકેશ છેિ.] આ અન્નવડે જીવે છે, અને તેના વિના વિનાશ પામે છે. સૂક્રમ ચામડી, સ્થલ ચામડી, માંસ, લેહી, હાડકાં [] વિષ્ટાના સમહરૂપ આ મલિન શરીર ] નિત્ય પવિત્ર આત્મા થવાને યોગ્ય નથી, અન્નમયકોશને અનાત્મપણામાં હેતુઓ કહે છે –
पूर्व जनेधि मृतेरापि नायमस्ति, जातक्षण: क्षणगुणोऽनियतस्वभावः। नैको जडश्च घटवत्परिदृश्यमानः, '
स्वात्मा कथं भवति भावविकारवेत्ता ॥१५५॥
આ [અન્નમયકેશ ] જન્મની પૂર્વ [અને] મરણથી પછી પણ હેતું નથી. [ વચમાં ] સ્થિતિના અવકાશવાળો, ક્ષણે ક્ષણે પરિણામ પામનારે, અનિશ્ચિત સ્વભાવવાળે, અનેકરૂપવાળે, જડ અને ઘડાની પેઠે જોવામાં આવનારે [તે ઉત્પત્તિ આદિ સઘળા ] ભાવવિકારેને સાક્ષી પિતાને આત્મા કેમ સંભવે ? [ નજ સંભવે.] ૫૫.
पाणिपादादिमान्देहो नात्मा व्यंगेऽपि जीवनात् । સદરિનારા ન નિયા નિવામ: પદ્દી
હાથપગાદિવાળું લશરીર આત્મા નથી, [કોઈ ] અંગના નાશમાં પણ પ્રાણની ચેષ્ટા રહેવાથી, અને તેની (તે તે અવયવે માં રહેલી) [ ચેતન] શક્તિને નાશ નહિ થવાથી. [ આમ હોવાથી આ આત્મા કેઈને] અધીન નથી, [ પણ દેહાદિને સત્તાસ્કૃતિ આપવામાં ] સ્વતંત્ર છેિ.] ૧૫૬.