________________
શ્રીવિચૂડામણિ.
૪૪
આનંદી થવાનું સાધન કહે છે – मात्मानात्मविवेकः कर्तव्यो बन्धमुक्तये विदुषा। .. तेनैवानन्दी भवति स्वं विज्ञाय सच्चिदानन्दम् ॥ १५२॥
વિદ્વાને બંધથી મેકળા થવા માટે આત્મા અને [દેહાદિ ] જડને વિવેક કરવું જોઈએ. તે વિવેક વડે પિતાને સલૂપ, ચિટૂ૫ ને આનંદરૂપ અનુભવીને આનંદી (જીવન્મુક્તિના વિલક્ષણ સુખને અનુભવનારે ) થાય છે. ૧૫ર.
હવે મુક્તનું લક્ષણ કહે છે – मुसादिषीकामिव दृश्यवर्गात्प्रत्यञ्चमात्मानमसंगम क्रियम् । विविच्य तत्र प्रविलाप्य सर्वे, तदात्मना तिष्ठति यः स मुक्तः॥१५३॥
મુંજથી સળીની પેઠે [ દેહાદિ] દૃશ્યસમૂહથી સર્વની અંતર રહેલ, અસંગ [] અકિય આત્માને પૃથક્ જાણીને તેમાં (તે આત્મામાં) સર્વ [ દશ્યનો ] અત્યંત વિલય કરીને તે રૂપે (અધિષ્ઠાન આત્મરૂપે) જે પુરુષ] રહે છે તે [પુરુષ] મુક્ત છે.] ૧૫૩. સ્કૂલશરીરરૂપ અન્નમયકેશ આત્મા નથી એમ કહે છે –
देहोऽयमनभवनोऽनमयस्तु कोशश्वान्नेन जीवति विनश्यति तद्विहीनः । વકર્મમાંસપિરિપુરારીनायं स्वयं भवितुमर्हति नित्यशुद्धः ॥१५४॥ અન્નથી (અન્નના પરિણામરૂપ શુતિથી) ઉપ