________________
- શ્રીઉપદેશસાહસ્રી
૪૭
વિષયરૂપ શરીરના બળવાવડે [વા] છેદાવાવડે દાહ ને છેદનની પીડાને જાણનારને અનુભવ થવાથી દહાદિના સમાન આશ્રયવાળીજ [તે] પીડા છે, [ આત્મામાં તે પીડા નથી.] જ્યાં પસિદ્ધ દાહ અથવા છેદ કરાય છે ત્યાંજ દહાદિની વેદનાને લેક કથન કરે છે, [તેથી] દહાદિના જાણનારમાં વેદના નથી. ઈતિ. ‘તને કયાં કેવી રીતની પીડા [ છે?' એમ પૂછેલો [મનુષ્ય] માથામાં મને વેદના [ છે, ] છાતીમાં અથવા પેટમાં [ પીડા છે,] એમ જ્યાં દાહ આદિ [હોય છે] ત્યાંજ કથન કરે છે, પણ જાણનારમાં કથન કરતું નથી. ઈતિ. જે જાણનારમાં પીડા હેત તો દહાદિના આશ્રયની (શરીરના એક ભાગની) પેઠે પીડાના નિમિત્ત દાહ ને છેદ આદિની પીડાના આશ્રયપણુવડે [લક જ્ઞાતાનું ] કથન કરત, [ પણ લેક એવી રીતે કથન કરતા હોય એમ જોવામાં આવતું નથી, આથી દાહ ને છેદાદિની પીડા શરીરના સંબંધવાળી છે. ] ૨૨.
ઉપર કહેલી વાતનેજ વિશેષ સ્પષ્ટ કરે છે --
स्वयं च नोपलभेश्चक्षुर्गतरूपवत्तस्मादाहच्छेदादिसमानाश्रयत्वेनोपलभ्यमानत्वाहाहादिवत्कर्मभूतैव वेदना भावरूपत्वाच्च साश्रया तंदुलपाकवद्वेदनासमानाश्रय एव तत्संस्कारः। स्मृतिसमानकाल एवोपलभ्यमानत्वाद्वेदनाविषयः। तन्निमित्तविषयश्च द्वेषोऽपि संस्कारसमानाश्रय एव । तथा चोक्तं, रूपसंस्कारतुल्याधी रागद्वेषौ भयं च यत् । गृद्यते धीभयं तस्माज्याता शुद्धोऽभयः सदा। किमाभवाः पुना