________________
હટ
શીશચાર્યનાં અાગ ને.
रूपादिसंस्कारादय इत्युच्यते यत्र कामादयः क पुनस्ते कामादयः। कामः संकल्पो विचिकित्सेत्यादिश्रुतेर्बुद्धावेव ॥२३॥
જેમ નેત્રમાં રહેલું રૂપ [નેત્રને પ્રતીત થતું નથી, તેમ આત્મામાં રહેલું દુ:ખ] આત્મા નજ ગ્રહણ કરી શકે, તેથી દહ ને છેદ આદિ સમાનાશ્રયપણા વડે પ્રતીત થનાર હોવાથી દાહ આદિની પેઠે કર્મની (શરીરની) સાથે સંબંધ રાખનારીજ પીડા [છે.] વળી ભાવરૂપપણાથી (કાર્યપણાથી) ચોખાના પાકની પેઠે [વેદના] આશ્રયવાળી [ છે. તે] પીડાના સમાનાશ્રયવાળે જ તેને સરકાર [છે. ] પીડાને વિષય સમૃતિના તુલ્ય કાલમાંજ પ્રતીત થતું હોવાથી [પીડાને વિષય, આશ્રય ને સંસ્કાર જડજ છે.] તેનું (તે પીડાનું) [ જે દાહ ને છેદ આદિ] નિમિત્ત અને [તેના] સંબંધને દ્વેષ પણ સંસ્કારના તુલ્ય આશ્રયવાળા(જડના આશ્રયવાળે જ [ છે.] વળી [વૃદ્ધ પણ] તેમ કહ્યું છે –“રાગ, દ્વેષ ને જે ભય [તે] રૂપના સંસ્કારના સમાન આશ્રયવાળા [ છે. જેથી આ ત્રણ] બુદ્ધિના આશ્રયવાળ ગ્રહણ કરાય છે, તેથી જ્ઞાતા [આત્મા] સર્વદા પવિત્ર ને ] અભય [છે.] પુન: રૂપાદિના સંસ્કાર આદિ કયા આયવાળા [છે?] જેમાં કામાદિ [ છે ત્યાં છે] આ કહેવાય છે – પુન: તે કામાદિ ક્યાં [છે? અનાત્મ પદાર્થની] ઈચ્છા, સંકલ્પ [] સંશય ઈત્યાદિ શ્રુતિથી [તે સર્વ ] બુદ્ધિમાંજ
છે.] ૨૩. છે , ૨પાદિના સંસ્કારી બુદ્ધિને આશરે રહ્યા છે એમાં પ્રમાણ કહે છે