SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના હવે તત્પદ તથા વૃંપદના એકપણાને કહેવાને તત્પદ તથા ંપદના વાચ્યાર્થને તથા લક્ષ્યાર્થને ક્રમપૂર્વક એ લેાકવડે જણાવે છે:अस्ति भाति प्रियं रूपं नाम चेत्यंशपञ्चकम् | आद्यं त्रयं ब्रह्मरूपं जगद्रूपं ततो છે, સ્ફુરે છે, પ્રિય, રૂપ ને નામ જગત્ છે. પ્રથમના ત્રણ બ્રહ્મરૂપ છે, ને ૨૫ છે. ૭૨ द्वयम् ॥ २० ॥ આ પાંચ અંશવાળુ પછીના એ સંસાર સત્તા, (છે,) સ્ફૂર્તિ, ( પ્રતીત થાય છે, ) સુખરૂપતા, રૂપ તે નામ આ પાંચ અંશેાવાળું આ જગત્ છે, અર્થાત્ આ જગતમાંના પ્રત્યેક પદાર્થમાં એ પાંચ અંશા હૈાય છે, જેમકે ધડેા છે, ઘડી પ્રતીત થાય છે, ધડા પ્રિય છે, ઘડા મેાટા પેટાળવાળા ને સાંકડા મેઢાવાળે છે, તે તેનું ધડા એવું નામ છે. એ પાંચ અશેામાંથી છે, પ્રતીત થાય છે, ને પ્રિય છે, આ ત્રણ અંશે સર્વમાં સમાન હેાવાથી તે બ્રહ્મરૂપ છે, અને રૂપ તથા નામ પ્રત્યેકમાં પૃથક પૃથક્ હાવાથી તે જગદ્રુપ છે. ૨૦. खवाय्वग्निजलोर्वीषु देवतिर्यङ्गरादिषु । अभिन्नात्सश्चिदानन्दाद्भिद्येते रूपनामनी ॥ २१ ॥ આકાશ, વાયુ, અગ્નિ, જલ ને પૃથિવીમાં તથા દેવ, તિર્યક ને મનુષ્યાદિમાં અભિન્ન સચ્ચિદાન ંદથી રૂપ ને નામ ભેદ પામે છે. આકાશ, વાયુ, તેજ, જલ તે પૃથિવી એ પાંચે મહાભૂતામાં, ભૈતિક પદાર્થોમાં, તથા દેવ, મનુષ્ય, પશુ, પક્ષી, પેટે ચાલનારાં પ્રાણીઓ તે જલચરાદિમાં અસ્તિ, (,) ભાતિ, ( જણાય છે, ) તે પ્રિયરૂપે રહેલા એક સચ્ચિદાનંદ બ્રહ્મથી પ્રાણીઓનાં તે પદાર્થોનાં રૂપ તથા નામ ભેદ પામે છે. બ્રહ્મથી ભિન્ન ને તેમાં કલ્પિત તે રૂપ તથા નામ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy