________________
શ્રીવાક્યસુધા.
પરસ્પરમાં વ્યભિચારી ને ઇંદ્રિયગ્રાહ્ય હાવાથી મિથ્યા છે. ૨૧. પૂર્વોક્ત બ્રહ્મમાં મેાક્ષસાધકે પોતાના મનની એકાગ્રતા કરવી જોઇએ એમ જણાવે છે:—
उपेक्ष्य नामरूपे द्वे सचिदानन्दवस्तुनि | સમાધિ સર્વા જ્યાં ટ્યુડથવા ચદિઃ ॥ ૨૨ ॥ નામ ને રૂપ એ એની ઉપેક્ષા કરીને સચ્ચિદાનંદરૂપ વસ્તુમાં હૃદયમાં અથવા બહાર સર્વદા ચિત્તને એકાગ્ર કરે,
વાચ્યના અંશરૂપ નામ ને રૂપ એ એના મિથ્યાપણાના દૃઢ નિશ્ચય કરીને લક્ષ્યરૂપ સત્, ચિત્ તે આનંદ એ ત્રણ અંશરૂપ અખંડ એકરસ બ્રહ્મમાં મેાક્ષસાધક પોતાના ચિત્તને એકાગ્ર કરે. તે મેાક્ષસાધક પોતાના ચિત્તને પોતાના અધિકારને વિચાર કરીને પોતાના હૃદયાકાશમાં વા બહારના કાઇ પૂજ્ય ને પરમપવિત્ર પદાર્થના અધિ. કાનમાં પેાતાના ચિત્તને એકાગ્ર કરે. ૨૨,
૭૩
હવે અંતર ને બહાર બ્રહ્મમાં કરવાયાગ્ય સમાધિને એ પ્રકારે વિભાગ પાડીને સાત શ્લોકાવર્ડ પ્રતિપાદન કરે છે. તેમાં પ્રથમ ચાર શ્લોકાવર્ડ હૃદયાકાશના આલંબનવાળા સમાધિના ભેદાને કહે છે: सविकल्पोऽकल्पश्च समाधिर्द्विविधो हृदि । यशब्दानुवेधेन सविकल्पः पुनर्द्विधा ॥ २३ ॥ હૃદયમાં એ પ્રકારના સમાધિ છે, સવિકલ્પ ને નિવિ. કલ્પ, પુન: શ્યાનુવેધ ને શબ્દાનુવેધ એમ સવિકલ્પસમાધિ એ પ્રકારના છે.
હૃદયાકાશરૂપ બ્રહ્મમાં એ પ્રકારના સમાધિ થાય છે, એક વિ. કલ્પ ને બીજો નિર્વિકલ્પ. જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેયરૂપ વિકલ્પોના સારી રીતે વિલય થયા વિનાના અખંડ સચ્ચિદાનંદાત્મામાં ચિત્તની એકાગ્રતા તે