________________
- શ્રીવાક્યવૃત્તિઑત્ર.
૩૧૧ જે સાક્ષિલક્ષણવાળું જ્ઞાન [છે, તે ત્વપદને અર્થ કહેવાય છે. આત્માનું સાક્ષીપણું નિ જ્ઞાનસ્વરૂપપણું પણ અવિકારીપણાનડે (છે.].
જે અન્યના સાહાટ્યવિના પિતાનામાં કલ્પિત સર્વ વિશ્વના દ્રષ્ટાપણારૂપ જ્ઞાન છે, તે જ્ઞાન “તરવમસિ” મહાવાક્યમાંના વૈપદને અર્થ કહેવાય છે. આત્માનું દ્રષ્ટાપણું ને જ્ઞાનસ્વરૂ૫૫ણું વિકારીપણુંવડે નથી, પણ દીપકની પેઠે અવિકારીપણુવડે છે. ૨૬.
કહેલા અર્થની સમાપ્તિ કરે છે – देहेंद्रियमनःप्राणाहंकृतिभ्यो विलक्षणः । प्रोज्झिताशेषषड्भावविकारस्त्वंपदाभिध: ॥ २७ ॥ .
શરીર, ઇદ્રિ, મન, પ્રાણ ને અહંકારથી વિલક્ષણ, [ ને ] સમગ્ર ષભાવવિકારથી રહિત ત્વપદને અર્થ છે.
અસત, દશ્ય, જડ ને દુઃખરૂપ સ્થૂલશરીર, દશ ઇદ્રિ, મન, પ્રાણ ને બુદ્ધિથી કેવલ વિપરીત સ્વભાવવાળો, અને છે, ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ છ ભાવવિકારને જેમાં ગંધ પણ નથી, તે “તરમાણ” મહાવાક્યમાંના વંપદનો લક્ષ્યાર્થ છે. ૨૭.
હવે કમથી પ્રાપ્ત તપદના અર્થનું પ્રતિપાદન કરે છે – त्वमर्थमेवं निश्चित्य तदर्थ चिंतयेत्पुन:। अतघ्यावृत्तिरूपेण साक्षात् विधिमुखेन च ॥ २८ ॥
એવી રીતે સ્વના (તેના) અર્થને નિશ્ચય કરીને પુનઃ જડના પરિત્યાગવડે ને સાક્ષાત વિધિમુખવડે તના (તેના) અને વિચાર કરે.
પૂર્વે કહેલી રીતે તું એ શબ્દના લક્ષ્યાર્થરૂ૫ આત્માને તું એ