________________
૩૭૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
ત્માને પૂજન્મના અભાવથી તે [પ્રારબ્ધક ] કદીપણુ
નથીજ. ૯૨.
ઉપર કહેલા અને સ્પષ્ટ કરતા છતા કારણસહિત જન્મના અભાવમાં યુક્તિ કહે છે:
स्वप्नदेहो यथाभ्यस्तस्तथैवायं हि देहकः । अभ्यस्तस्य कुतो जन्म जन्माभावे हि तत्कुतः ॥ ९३ ॥
જેમ સ્વપ્નમાં દેખાતું [ પેાતાનું ] શરીર કલ્પિત [છે,] તેમજ આ ( જાગ્રમાં દેખાતું ) શરીર પણ [ કલ્પિત છે, ] કલ્પિતને જન્મ ક્યાંથી ? અને જન્મનાં અભાવમાં તે [ પ્રારબ્ધકમ] ક્યાંથી [ હાય ? ] ૯૩.
દેહાર્દિ જગતનું કારણ બ્રહ્મ સત્ય છતાં તેનું જગત મિથ્યા કેમ સંભવે ? એમ શંકા થાય તે તેના કહે છેઃ—
કાર્ય દેહાદિ સમાધાનમાં
उपादानं प्रपंचस्य मृद्भांस्येव कथ्यते । अज्ञानं चैव वेदांतैस्तस्मिन्नष्टे व विश्वता ॥ ९४ ॥
જેમ [ માટીના ] વાસણનું ઉપાદાનકારણ માટી કહેવાય છે, તેમજ વેદાંતેાવડે જગત્ત્યું [ ઉપાદાનકારણ ] અજ્ઞાન [ કહેવાય છે. ] તે [ અજ્ઞાન આત્મસાક્ષાત્કારવડે ] નાશ પામવાથી વિશ્વપણું (જીવપણું, જગપણું ને ઈશ્વરપણું) ક્યાં [ રહ્યું ? આ જગત્નું પિરણામી ઉપાદાનકારણ ચેતનને આશરે રહેલું અજ્ઞાન છે, તે અજ્ઞાન આત્મજ્ઞાનવડે ખાધ પામવાયેાગ્ય છે, તેથી તેનું કા દેહાર્દિ જગત્ પણ આ