SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના. ત્માને પૂજન્મના અભાવથી તે [પ્રારબ્ધક ] કદીપણુ નથીજ. ૯૨. ઉપર કહેલા અને સ્પષ્ટ કરતા છતા કારણસહિત જન્મના અભાવમાં યુક્તિ કહે છે: स्वप्नदेहो यथाभ्यस्तस्तथैवायं हि देहकः । अभ्यस्तस्य कुतो जन्म जन्माभावे हि तत्कुतः ॥ ९३ ॥ જેમ સ્વપ્નમાં દેખાતું [ પેાતાનું ] શરીર કલ્પિત [છે,] તેમજ આ ( જાગ્રમાં દેખાતું ) શરીર પણ [ કલ્પિત છે, ] કલ્પિતને જન્મ ક્યાંથી ? અને જન્મનાં અભાવમાં તે [ પ્રારબ્ધકમ] ક્યાંથી [ હાય ? ] ૯૩. દેહાર્દિ જગતનું કારણ બ્રહ્મ સત્ય છતાં તેનું જગત મિથ્યા કેમ સંભવે ? એમ શંકા થાય તે તેના કહે છેઃ— કાર્ય દેહાદિ સમાધાનમાં उपादानं प्रपंचस्य मृद्भांस्येव कथ्यते । अज्ञानं चैव वेदांतैस्तस्मिन्नष्टे व विश्वता ॥ ९४ ॥ જેમ [ માટીના ] વાસણનું ઉપાદાનકારણ માટી કહેવાય છે, તેમજ વેદાંતેાવડે જગત્ત્યું [ ઉપાદાનકારણ ] અજ્ઞાન [ કહેવાય છે. ] તે [ અજ્ઞાન આત્મસાક્ષાત્કારવડે ] નાશ પામવાથી વિશ્વપણું (જીવપણું, જગપણું ને ઈશ્વરપણું) ક્યાં [ રહ્યું ? આ જગત્નું પિરણામી ઉપાદાનકારણ ચેતનને આશરે રહેલું અજ્ઞાન છે, તે અજ્ઞાન આત્મજ્ઞાનવડે ખાધ પામવાયેાગ્ય છે, તેથી તેનું કા દેહાર્દિ જગત્ પણ આ
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy