________________
શ્રીઅપરોક્ષાનુભૂતિ.
૩૭૩ ત્મજ્ઞાન વડે બાધ પામી શકે છે. સત્ય બ્રહ્મ તે આ દેહાદિ જગતનું વિવોંપાદાનકારણ છે, ને તે તે સર્વદા અવિકારીજ છે.) ૯૪.
અધિકાનરૂપ બ્રહ્મના અજ્ઞાનથી અજ્ઞાનીને જગત દેખાય છે એમ દૃષ્ટાંતપૂર્વક કહે છે –
यथा रज्जु परित्यज्य सर्प गृह्णाति वै भ्रमात् । तद्वत्सत्यमविज्ञाय जगत्पश्यति मूढधीः ॥ ९५ ॥
જેમ દોરીને પરિત્યાગ કરીને [મનુષ્ય ] ભ્રાંતિથી જ સપને [ સત્યરૂપે ] ગ્રહણ કરે છે, તેમ બ્રહ્મને નહિ જાણીને મૂઢબુદ્ધિવાળે [મનુષ્ય જગત્ સિત્યરૂપે જુએ છે. ૫.
અધિષ્ઠાનના જ્ઞાનથી કલ્પિતની નિવૃત્તિ થઈ જાય છે એમ જણાવે છે – रज्जुरूपे परिज्ञाते सर्पखंडं न तिष्ठति । अधिष्ठाने तथा ज्ञाते प्रपंच: शून्यतां गतः ॥ ९६ ॥ - દેરીનું રૂપ જાણવાથી સપને કડક [ પણ રહે નથી, તેમ [ જગતનું ] અધિષ્ઠાન (બ્રહ્મ) જાણવાથી જગતું અભાવપણને પામે છે. ૯૬.
વસ્તુતાએ પ્રારબ્ધને અભાવ છતાં પણ કૃતિમાં જે પ્રારબ્ધનું કથન કરેલું જોવામાં આવે છે તેનું કારણ કહે છે –
देहस्यापि प्रपंचत्वात्प्रारब्धावस्थिति: कुतः। अज्ञानिजनबोधार्थ प्रारब्धं वक्ति धै श्रुतिः ॥ ९७ ॥
સ્કૂલશરીરનું પણ જગાણું હોવાથી [ જગત્ દૂર થયે સ્કૂલશરીર પણ મિથ્યા સિદ્ધ થયું, તે પછી ] માર