________________
९७४
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. અને બીજી રીતે જ્ઞાનની પ્રાપ્તિને અભાવ હોવાથી આચાર્યવાળે પુરુષ જાણે છે, આચાર્યથીજ [ જાણેલી ] વિદ્યા [પરમહિતને પ્રાપ્ત કરે છે,] આચાર્ય આપેલું યથાર્થ જ્ઞાન અહિં હોડી કહેવાય છે, ઈત્યાદિ કૃતિઓથી, અને [તેઓ] તને જ્ઞાનને ઉપદેશ કરશે, ઈત્યાદિ સ્મૃતિઓથી. - શ્રેત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદ્ગવિના જિજ્ઞાસુને બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ થતી નથી. આમાં કૃતિઓ તથા સ્મૃતિઓ પ્રમાણરૂપ છે.
આચાર્યવા જિજ્ઞાસુ પુરષ બ્રહ્મને જાણે છે,” “આચાર્યથી જ પ્રાપ્ત કરેલી બ્રહ્મવિદ્યા પરમહિતને પ્રાપ્ત કરે છે,” “આચાર્યે આપેલું યથાર્થ બ્રહ્મજ્ઞાન આ જગતમાં અવિદ્યારૂપ નદી તરવાની હેડી કહેવાય છે, ” દત્યાદિ શ્રુતિઓથી, અને “ત્રિય ને બ્રહ્મનિષ્ઠ પુરુષ તને બ્રહ્મજ્ઞાનને ઉપદેશ કરેશે.” ઇત્યાદિ રમૃતિઓથી ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે. ૩.
બ્રહ્મને જાણવાની ઇચ્છાવાળા શિષ્યને એકવાર બ્રહ્મને ઉપદેશ કરવાથી તે શિષ્ય બ્રહ્મને જાણી શકશે, માટે સદ્દગુરુએ તેને પુનઃ પુનઃ બ્રહ્મ ઉપદેશ કરવાની આવશ્યકતા નથી, એમ શંકા થાય તે તેનું સમાધાન કરે છે -
शिष्यस्य ज्ञानाग्रहणं च लिंगैर्बुध्वा अग्रहणहेतूनधर्मलो. किकप्रमादनित्यानित्यवस्तुविवेकविषयासंजातहढपूर्वश्रुतत्वलोकचिंतावेक्षणजात्याद्यभिमानादींस्तत्प्रतिपक्षैः श्रुतिस्मृतिविहितैरपनयेदक्रोधादिभिः अहिंसादिभिश्च यमैझनाविरुद्धश्च नियमैः। अमानित्वादिगुणं च ज्ञानोपायं सम्यग्ग्राहयेत् ॥४॥