________________
શ્રાવિવેચૂડામણિ.
૫૦૩ सन्त्यन्ये प्रतिबन्धाः पुंस: संसारहेतवो दृष्टाः। तेषामेवं मूलं प्रथमविकारो भवत्यहंकारः ॥ २९.८ ॥ | મિક્ષની ઇચ્છાવાળા) પુરુષને [જન્મમરણાદિરૂ૫] સંસારના હેતુઓ [ને મોક્ષમાં પ્રતિબંધ કરનારા બીજા હિતુઓ શાસ્ત્રાદિથી] જાણ્યા છે, તેઓને એવી રીતે (ઉપર કહેલી રીતે) કરણ [અજ્ઞાનનું પ્રથમ કાર્ય અહંકાર છે. [અહંકારની ઉત્પત્તિવિના અજ્ઞાન કાંઈ કાર્ય કરી શકતું નથી.] ૨૯૮.
અહંકારને સંબંધ હોય ત્યાં સુધી મુક્તિનો લાભ થતું નથી. એમ કહે છે –
यावत्स्यात्स्वस्य सम्बन्धोऽहंकारेण दुरात्मना । तावन्न लेशमात्रापि मुक्तिवार्ता विलक्षणा ॥ २९९ ॥
જ્યાંસુધી દુખસ્વભાવવાળા અહંકારની સાથે પિતાને સંબંધ હોય ત્યાંસુધી અલોકિક મુક્તિની વાર્તા લેશમાત્ર પણ સંભવતી નથી. ર૯.
અહંકારનો ત્યાગ થવાથી સ્વરૂપનું જ્ઞાન સુખપૂર્વક પ્રાપ્ત થાય. છે એમ બે લોકેડે જણાવે છે –
अहंकारग्रहान्मुक्तः स्वरूपमुपपद्यते । રઢિમઢ: પૂર્ણઃ સાન: સ્વામ: II ૩૦૦ /
અહંકારરૂપ ગ્રહણ કરનારથી (રાહુની પેઠે આવરણ કરનારથી) કળે થયેલે [પુરુષ] ચંદ્રના જે નિર્મલ, અપરિચ્છિન્ન, સર્વદા આનંદરૂપ, ને સ્વયંપ્રકાશ [થઈ] પિતાને સ્વરૂપને પ્રાપ્ત થાય છે. ૩૦૦.
बन्दवबिमला क्त स्वरूपमुपया