________________
૫૦૪
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यो वा पुरे सोऽहमिति प्रतीतो, बुद्धया प्रकृप्तस्तमसाऽतिमूढया। તવ નિ:શેષતા વિના,
બ્રહ્મામાવ: પ્રતિવશ્વશ્m: ! રૂ૦૨ જે પ્રસિદ્ધ [ અહંકાર) તમે ગુણવડે અતિ ઢંકાયેલી બુદ્ધિવડે ઉપજે છે, તે શરીરમાં હું એમ પ્રતીત થાય છે.) તેને બાકી ન રહે એ વિનાશ [થવાથી મુમુક્ષુને બ્રહ્મરૂપ આત્માની પ્રાપ્તિ પ્રતિબંધરહિત થાય છે.) ૩૦૧.
બ્રહ્માનંદને ઢાંકનાર અહંકારનું નાગરૂપે વર્ણન કરે છે – ब्रह्मानंदनिधिर्महावलवताहंकारघोराहिना, संवेष्टयात्मनि रक्ष्यते गुणमयश्चण्डैस्त्रिभिर्मस्तकैः। विज्ञानाख्यमहासिना श्रुतिमता विच्छिद्य शीर्षत्रय, निर्मूल्याहिमिमं निधिं सुखकर धीरोऽनुभोक्तुं क्षमः ॥३०२॥
મોટા બલવાળા અહંકારરૂપ ભયંકર વાગે બ્રહ્માનંદરૂપ ભંડાર [સવ, રજસ ને તમન્ આ ત્રણ ગુણનાં પરિણામોરૂપ ભય ઉપજાવનારી ત્રણ ફણાઓ વડે સારી રીતે વીંટીને પિતાને માટે રાખે છે. ધીરજવાળે [પુરુષ] ઉપનિષદેને સંમત વિજ્ઞાનનામની મોટી તરવારવડે તેની] ત્રણ ફણાઓને સારી રીતે કાપી નાંખીને આ નાગને અજ્ઞાનરૂપી મૂલથી રાહત કરીને આનંદ આપનાર તિ) ભંડારને વારંવાર ભેગવવાને સમથ થાય છે. ૩૦૨.