________________
શ્રીવિવેકચૂડામણિ..
૫૦૫ ડો અહંકાર પણ વિશ્વની પેઠે અપકાર કરનારે થાય છે, એમ કહે છે –
यावद्वा यत्किचिद्विषदोषस्फूर्तिरस्ति चेदेहे । कथमारोग्याय भवेत्तद्वदहन्तापि योगिनो मुक्त्यै ॥३०३॥
જેમ જ્યાં સુધી શરીરમાં ડેક પણ વિષરૂપ દોષને વેગ હોય ત્યાંસુધી [તે પુરુષ સ્વસ્થપણા માટે કેવી રીતે સિમર્થ થઈ શકે ? નિજ સમર્થ થઈ શકે, તેમ મુમુક્ષુ) યોગીને [૩] અહંકાર પણ મુક્તિને માટે કેવી રીતે સમર્થ કરી શકે ? નજ સમર્થન કરી શકે.] ૩૦૩.
અહંકારની નિવૃત્તિથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ કહે છે – अहमोऽत्यन्तनिवृत्त्या तत्कृतनानाविकल्पसंहृत्या। प्रत्यक्तत्त्वविवेकादिदमहमस्मीत्येव विन्दते तत्त्वम् ॥ ३०४ ॥
અહંકારની [અજ્ઞાનરૂપ કારણસહિત નિવૃત્તિવડે તેણે (અહંકારે) કરેલા અનેક સિંક૯૫]વિકપના વિનાશવડે, [અને] સર્વેથી અંતર રહેલ તત્ત્વના વિવેકવડે આ [બ્રહ્મ) હું છું એમજ બ્રહ્મને પામે છે. ૩૦૪.
સંસારને પ્રાપ્ત કરનારા અહંકારનો પરિત્યાગ કરવાને ઉપદેશ કરે છે –
अहंकारे कर्तर्यहमिति मतिं मुञ्च सहसा, विकारात्मन्यात्मप्रतिफलजुषि स्वस्थितिमुषि । यदध्यासात्प्राप्ता जनिमृतिजरादुःखबहुला, प्रतीचश्चिन्मुर्तेस्तव सुखतनो: संसृतिरियम् ॥ ३०५ ॥