________________
૫૦૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
minnnnnnn
(હે સામ્ય !] કર્તારૂપ, વિકારરૂપ, આત્માના પ્રતિબિંબ વાળા, ને આત્મસ્વરૂપની સ્થિતિને ઢાંકનારા અહંકારમાં હું એવી બુદ્ધિને ]િ શીધ્ર ત્યાગ કર. જે[અહંકારની ભ્રાંતિથી અંતરાત્મરૂપ, ચેતનસ્વરૂપ નિ આનંદસ્વરૂપ તને જન્મ, મરણ ને વૃદ્ધાવસ્થા [આદિ ઘણાં દુઃખેવાળો આ સંસાર પ્રાપ્ત થયેલ છે.] ૩૦૫.
અહંકારથી જ આત્માને સંસારની પ્રાપ્તિ થાય છે એમ કહે છે – सदैकरूपस्य चिदात्मनो विभोरानन्दमूर्तेरनवद्यकीर्तेः । नैवान्यथा काप्यविकारिणस्ते, विनाऽहमध्यासममुष्य संसति:
સર્વદા એકરૂપ, ચેતનસ્વરૂપ, વ્યાપક, સુખસ્વરૂપ, નિર્દોષ કીર્તિવાળા, ]િ વિકારરહિત તને અહંકારની સાથે એકપણુની બ્રાંતિવિના આ સંસાર બીજી રીતે કદી પણ નથી જ. ૩૦૬.
આ અહંકારને શીધ્ર ત્યાગ કરવાના હેતુને કહે છે – तस्मादहंकारामिमं स्वशत्रु, भोक्तुर्गले कण्टकवत्प्रतीतम् । विच्छिद्य विज्ञानमहासिना स्फुट, सुंश्वात्मसाम्राज्यसुखं यथेष्टं
_ ૨૦૭ ! [અહંકાર મહાદુઃખનું કારણ છે, તેથી સ્વિાદવાળું ભજન કરનારના ગળામાં કાંટાના જેવા જણાતા આ અહંકારરૂપ પિતાના શત્રુને [બ્રહ્મના] અનુભવરૂપ મટી તરવારવડે સારી રીતે કાપી નાંખીને પિતાને નિરતિશય