________________
શ્રીવિવેકચૂડામણિ.
૫૦૭.
આનંદને ઇચ્છાનુસાર સ્પષ્ટ જોગવ. ૩૦૭.
પિતાના નિરતિશય આનંદની પ્રાપ્તિ થયા પછી કાંઈ કર્તવ્ય અવશેષ રહેતું નથી એમ કહે છે –
ततोऽहमादेर्विनिवर्त्य वृत्ति, संत्यक्तरागः परमार्थलाभात्। तूष्णीं समास्स्वात्मसुखानुभूत्या, पूर्णात्मना ब्रह्मणि
નિર્વિવાહ: II રૂ૦૮ IP પછી અહંકારાદિ પ્રવાહને સારી રીતે વિનાશ કરીને [અને બ્રહ્મની પ્રાપ્તિથી વિષયેચ્છાને સારી રીતે ત્યજી દઈને પિતાના આત્મસુખના અનુભવવડે સિંક૫]વિકલ્પરહિત મિન [થઈ તે બ્રહ્મમાં પૂર્ણરૂપે દઢસ્થિરતાવાળે થા. ૩૦૮.
અવશેષ રહેલે થોડે અહંકાર પણ ઘણે અનર્થ કરનાર થાય છે એમ કહે છે – समूलकृत्तोऽपि महानहं पुलयुलेखितः स्याद्यदि चेतसा क्षणम् । संजीव्य विक्षेपशतं करोति, नभस्वता प्रावृषि वारिदो यथा ॥ ३०९ ॥
બલવાનું અહંકાર ભૂલસહિત કાપી નાંખે છે તેપણ જે [ભૂતભવિષ્યના પદાર્થોના] ચિંતનવડે છેડો સમય પુનઃ સંભારે થાય [] જેમ વર્ષાઋતુમાં વાયુવડે [આણેલે વરસાદ [ઘરેને પાડી નાંખવા આદિ ઘણે અનર્થ કરે છે, તેમ તે અહંકાર પાછો] સારી રીતે જીવત થઈને સિંકડો વિક્ષેપ ઉપજાવે છે. ૩૦૯.
ક્ષીણ થઈ ગયેલા અહંકારને વિષયચિંતનવડે પુનઃ જીવતા ને કરે એમ કહે છે –