________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રહે.
निगृह्य शत्रोरहमोऽवकाशः कचिन्न देयो विषयानुचिन्तया । स एव संजीवनहेतुरस्य, प्रक्षीणजम्बीरतरोरिवाम्बु ॥ ३१० ॥
૫૦૮
અહંકારરૂપ શત્રુને અતિક્ષીણુ કરીને વિષયના પુનઃ સ્મરવર્ડ કદીપણું [તેને ફરીને જીવતા થવાના] અવકાશ ન આપવા. તે અવકાશ]જ આના (આ અહંકારના) પુનર્જીવનના કારણરૂપ [છે,] જેમ અતિ સૂકાઈ ગયેલા લિંબુના ઝાડને જલ [પુનર્જીવનનું કારણ છે તેમ.] ૩૧૦.
વિષયેાની ઇચ્છા થવામાં પણ દેહાદિમાં હુંપણાની બુદ્ધિ હેતુ છે એમ જણાવે છે:
देहात्मना संस्थित एव कामी, विलक्षणः कामयिता कथं स्यात् । अतोऽर्थसन्धानपरत्वमेव, भेदप्रसक्त्या भवबन्धहेतुः ॥ ३२९ ॥
[ત્ક્રાંતિવડે] દેહરૂપે સારી રીતે સ્થિત થયેલેાજ વિષચાની ઈચ્છાવાળા [હાય છે, તેનાથી] વિલક્ષણ (દેહાદિમાં હુંપણાની બુદ્ધિવિનાના) વિષયેાની ઇચ્છા કરનારા કેમ હાઇ શકે ? આથી [અહંકારરૂપ] ભેદબુદ્ધિની ઉત્પત્તિવડે વિષચેના ચિંતનમાં તત્પર થવુંજ સંસારરૂપ બંધના હેતુ [થાય છે.] ૩૧૧,
વાસના ને પ્રવૃત્તિ અને ત્યાગ કરવાયેાગ્ય છે એમ દૃષ્ટાંત આપીને સમજાવે છે:
कार्यप्रवर्धनाद्बीजप्रवृद्धिः परिदृश्यते ।
कार्यनाशाद्वजिनाशस्तस्मात्कार्य निरोधयेत् ॥ ३१२ ॥ वासनावृद्धितः कार्य कार्यवृद्धया च वासना ।