________________
૫૦૯
શ્રીવિવેક ચૂડામણિ. વધતિ સર્વથા : સવારે નિવર્તતે છે રૂરૂ . | વિક્ષાદિપ કાર્યની અતિવૃદ્ધિથી તેિનાં બીજેની અતિવૃદ્ધિ સ્પષ્ટ જોવામાં આવે છે, ને [વૃક્ષરૂપ કાર્યના નાશથી બીજને નાશ [પણ સારી રીતે જોવામાં આવે છે, તેથી [બીજના વિનાશમાટે કાર્યને વિનાશ કરે. ૩૧૨.
વિષયવાસનાની વૃદ્ધિથી [સકામકર્મ [વધે છે, ને [સકામકર્મની વૃદ્ધિવડે સર્વ પ્રકારે વાસના વધે છે, ને પુરુષને સંસાર નિવૃત્ત થતું નથી. ૩૧૩.
વાસના, વિષયચિંતન ને વિષયપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ આ ત્રણેનો ત્યાગ કરે જોઈએ એમ ત્રણ લોકેવડે કહે છે –
संसारबन्धविच्छित्यै तवयं प्रदहेद्यतिः। वासनावृद्धिरेताभ्यां चिन्तया क्रियया बहिः ॥ ३१४ ॥ ताभ्यां प्रवर्धमाना सा सूते संसृतिमात्मनः । त्रयाणां च क्षयोपायः सर्वावस्थासु सर्वदा ॥ ३१५ ॥ सर्वत्र सर्वत: सर्व ब्रह्ममात्रावलोकनैः।
सद्भाववासनादाात्तित्रयं लयमश्नुते ॥ ३१६ ॥ ' (સંસારરૂપ બંધના વિનાશમાટે બંનેને (વાસના તથા વિષયની પ્રાપ્તિ માટે થતી પ્રવૃત્તિને) મેક્ષમાટે યત્ન કરનાર સારી રીતે બાળી નાંખે. [મનમાં વિષયને વિચાર કર નેિ બહાર કિયા કરવી એ બેવડે [વિષયવાસનાની વૃદ્ધિ [થાય છે. ૩૧૪.
તે બેવડે અત્યંત વધેલી તે વિષયવાસના આત્માને