SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ શ્રીવિવેક ચૂડામણિ. વધતિ સર્વથા : સવારે નિવર્તતે છે રૂરૂ . | વિક્ષાદિપ કાર્યની અતિવૃદ્ધિથી તેિનાં બીજેની અતિવૃદ્ધિ સ્પષ્ટ જોવામાં આવે છે, ને [વૃક્ષરૂપ કાર્યના નાશથી બીજને નાશ [પણ સારી રીતે જોવામાં આવે છે, તેથી [બીજના વિનાશમાટે કાર્યને વિનાશ કરે. ૩૧૨. વિષયવાસનાની વૃદ્ધિથી [સકામકર્મ [વધે છે, ને [સકામકર્મની વૃદ્ધિવડે સર્વ પ્રકારે વાસના વધે છે, ને પુરુષને સંસાર નિવૃત્ત થતું નથી. ૩૧૩. વાસના, વિષયચિંતન ને વિષયપ્રાપ્તિ માટેની પ્રવૃત્તિ આ ત્રણેનો ત્યાગ કરે જોઈએ એમ ત્રણ લોકેવડે કહે છે – संसारबन्धविच्छित्यै तवयं प्रदहेद्यतिः। वासनावृद्धिरेताभ्यां चिन्तया क्रियया बहिः ॥ ३१४ ॥ ताभ्यां प्रवर्धमाना सा सूते संसृतिमात्मनः । त्रयाणां च क्षयोपायः सर्वावस्थासु सर्वदा ॥ ३१५ ॥ सर्वत्र सर्वत: सर्व ब्रह्ममात्रावलोकनैः। सद्भाववासनादाात्तित्रयं लयमश्नुते ॥ ३१६ ॥ ' (સંસારરૂપ બંધના વિનાશમાટે બંનેને (વાસના તથા વિષયની પ્રાપ્તિ માટે થતી પ્રવૃત્તિને) મેક્ષમાટે યત્ન કરનાર સારી રીતે બાળી નાંખે. [મનમાં વિષયને વિચાર કર નેિ બહાર કિયા કરવી એ બેવડે [વિષયવાસનાની વૃદ્ધિ [થાય છે. ૩૧૪. તે બેવડે અત્યંત વધેલી તે વિષયવાસના આત્માને
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy