________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
मायाध्यासाश्रयेण प्रविततमखिलं यन्मया तेन मत्स्था- . न्येनान्येतेषु नाहं यदपि हि रजतं भाति शुक्तो न रोये। शुक्क्यंशस्तेन भूतान्यपि मयि निवसन्तीति विवग्विनेता, प्राहास्मादृश्यजातं सकलमपि मृषैवेंद्रजालोपमेयम् ॥ ८२ ॥
જેથી મિથ્યા અધ્યાસને આશ્રય વડે મેં સમગ્ર જગત ] વિસ્તારેલું છે, તેથી આ [ ભૂત] મારામાં રહેલાં [ છે,] પણ હું તેઓમાં [રહેલ] નથી, જે કે છીપમાં રૂપું જણાય છે, પરંતુ રૂપામાં છીપને અંશ [ જણાતે ] નથી, તેથી ભૂતેજ મારામાં રહે છે એમ જગદ્દગુરુ F શ્રીકૃષ્ણ ] કહેલું છે આ [કારણથી સઘળાજદૃશ્યસમૂહ ઇંદ્રજાલના જે મિથ્યાજfછે.]૮૨.
સવ પ્રાણીઓને સુખદુઃખરૂપ ફલની પ્રાપ્તિમાં તેમનાં કર્મો હેતુભૂત છે એમ જણાવે છે -- हेतुः कर्मैव लोके सुखतदितरयोरेवमज्ञोऽविदित्वा, मित्रं वा शत्रुरित्थं व्यवहरति मृषा याज्ञवल्क्यार्तभागौ । यत्कमैवोचतुः प्राक् जनकनृपगृहे चक्रतुस्तत्प्रशंसां, वंशोत्तंसो यदूनामिति वदति न कोऽप्यत्र तिष्ठत्यकर्मा ॥८३॥
લકમાં સુખ ને તેથી ભિન્નનું (દુઃખનું) કારણ કમજ [ છે. અજ્ઞાની એવી રીતે નહિ જાણીને મિત્ર [ સુખનું કારણ છે,] કિવા શત્રુ [દુઃખનું કારણ છે,] આવી રીતને મિથ્યા વ્યવહાર કરે છે. જેથી પૂર્વે જનકરાજાની સભામાં યાજ્ઞવલ્કય ને આર્તભાગ [સુખદુઃખના કારણરૂપે] કર્મજ કહેતા હતા, [તથા] તેની સ્તુતિ કરતા હતા. [વળી] જાદના વંશના અલંકારરૂપ