________________
શ્રીહરિમડેસ્તોત્ર.
पित्राऽऽदिष्टो वेद भृगुर्य यजुरन्ते, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २० ॥
અન્નમયાદિ આ પાંચ કેશને ત્યાગ કરીને હું બ્રહ્મ છું એમ પોતાના આત્મામાં નક્કી કરીને પિતાવડે ઉપદેશ પામેલે ને દ્રષ્ટામાં સ્થિત ભૃગુ યજુર્વેદની ઉપનિષદમાં જેને જાણતે હવે તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.
અનમય, પ્રાણમય, મનમય, વિજ્ઞાનમય ને આનંદમય આ પાંચ કશો જે ત્રણ શરીરમાં રહેલા છે તેમનો આત્મામાંથી અત્યપણાની બુદ્ધિવડે ત્યાગ કરીને હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું એમ પોતાના આત્મામાં બદારવરૂપનો નિર્ણય કરીને વણનામના પિતાવડે ઉપદેશ પામેલો અને સર્વદા દ્રષ્ટારૂપ આમામાં સ્થિર થયે ભગુ કણયજુર્વેદની તૈત્તિરીયોપનિષમાં કહેલી રીતે જે બ્રહ્મને જાણતા હો, તે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મનો હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૦.
येनाविष्टो यस्य च शक्त्या यधीन:, क्षेत्रज्ञोऽयं कारथिता जन्तुषु कर्तुः । कर्ता भोक्ताऽऽत्मात्र हि चिच्छक्त्यधिरूढ
જેવડે પ્રવેશ પામેલે, જેની શક્તિવડે યુક્ત થયેલે, ને જેને અધીન થયેલે આ ક્ષેત્રજ્ઞ પ્રાણીઓમાં પ્રેરક, કતને કર્તા, ને ભક્તા આત્મા અહિં પ્રસિદ્ધ ચેતનશક્તિવડે અધિરૂઢ છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.
જે ચેતનસ્વરૂપવડે પ્રવેશ પામેલો આ ક્ષેત્રજ્ઞ-વ-ઘણું કઠણ