________________
શ્રીહરિનીડેસ્તાત્ર
૧૧૩
ભાતિકપ્રપંચથી માંડીને માયાસુધી સર્વ આ બ્રહ્મમાં કલ્પિતરૂપે પરેાવાને રહેલાં છે. જેમ લૂગડું તાંતામાં પરાવાઇને રહેલું છે, તેમ આ સર્વ પ્રપંચ બ્રહ્મમાં કલ્પિતરૂપે પાવાઇને રહેલા છે. આ બ્રહ્મ
—અરે
'
અસ્પૃહમનજી | ”—બ્રહ્મ સ્થલથી ભિન્ન તથા અણુથી ભિન્ન છે, -યાદિ શ્રુતિમાં અક્ષર એવા નામથી પ્રસિદ્ધ છે. આનાથી ભિન્ન કાઇ પણ જ્ઞાતા આ જગતમાં પ્રતીત થતા નથી. વળી આ બ્રહ્મ નેત્રાદિ ઇંદ્રિયાના કે અંતઃકરણના વિષયરૂપ પણુ નથી. नान्योऽतोऽस्ति વ્રુĐા | ”—આનાથી ભિન્ન દ્રષ્ટા નથી, આ શ્રુતિમાં આને સર્વનું જ્ઞાતા કહ્યું છે, અને विज्ञातारमरे केन विजानीयात् ॥ " મૈત્રેયિ ! વિજ્ઞાતાને મનુષ્યા કયા કરણવડે જાણે ?-~-તથા स वेत्ति વેયં ન ચ તત્ત્વાતિ વેત્તા ॥”—તે જાણવાયેાગ્યને જાણે છે, તે તેને જાણનાર કાઇ નથી, આ શ્રુતિમાં બ્રહ્મ ઈંદ્રિયા તથા અંતઃકરના વિષયરૂપે નથી, એમ જણાવ્યું છે. આવી રીતે જે બ્રહ્મ સર્વનું પ્રકાશક તથા અવૈદ્ય છે, તે સંસારરૂપ અંધકારની નિવૃત્તિ કરનાર જીહ્મા હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૯. तावत्सर्व सत्यमिवाभाति यदेत, - द्यावत्सोऽस्मीत्यात्मनि यो ज्ञो नहि दृष्टः । दृष्टे तस्मिन्सर्वमसत्यं भवतीदम्, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ४० ॥
t
((
જ્યાંસુધી તે હું છું એમ દેહમાં જે જ્ઞાતા છે તેને સાક્ષાત્કાર થયા નથી, ત્યાંસુધી જે આ સર્વ છે તે સત્યના જેવું જણાય છે, અને તેના સાક્ષાત્કાર થયે સતે આ સર્વ અસત્ય થાય છે, તે સંસારાંધકારની નિવૃત્તિ કરનાર પ્રભુની હું સ્તુતિ કરું છું.
८