________________
૧૧૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
मूर्तामूर्ते पूर्वमपोह्याथ समाधौ, दश्यं सर्व नेति च नेतीत विहाय । चैतन्यांशे स्वात्मनि सन्तं च विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३८॥
પ્રથમ સાકાર ને નિરાકારને દૂર કરીને પછી બ્રહ્મમાં સર્વ દશ્યને આ નહિ, ને આ નહિ, એમ ત્યજીને ચેતનસ્વભાવવાળા પોતાના આત્મામાં રહેલા જેને વિદ્વાન જાણે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.
પ્રથમ પૃથિવી, જળ ને અગ્નિ આ ત્રણ સાકાર ભૂતોને તથા વાયુ ને આકાશ આ નિરાકારજેવાં ભૂતોને કલ્પિત સમજી ત્યાગ કરીને પછી સવૉધિકાન સત્ય, જ્ઞાન ને અનંતરૂ૫ શ્રદ્ધામાં માયા ને માથના કાર્યરૂપ સર્વ દશ્યને આ પાંચ ભૂતે બ્રહ્મ નહિ, ને આ માયા બ્રહ્મ નહિ, એમ સર્વને મિયા પ ગણી તેને પરિત્યાગ કરી ચેતન્યરૂપ સ્વભાવવાળા પિતાના આભામાં અભિન્નરૂપે રહેલા જે બ્રહ્મને વિદ્વાન અભેદભાવે જાણે છે, તે સંસારાંધકારની નિવૃત્તિ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૩૮.
ओतं प्रोतं यत्र च सर्व गगनान्तम् , योऽस्थूलानण्वादिषु सिद्धोऽक्षरसंज्ञः । ज्ञाताऽतोऽन्यो नेत्युपलभ्यो न च वेद्य,स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ३९ ॥
આકાશસુધી સર્વ જેમાં ઓત તથા પ્રેત છે, જે આ યૂલ તથા અનણુ આદિમાં અક્ષરનામથી પ્રસિદ્ધ છે. આનાથી અન્ય જ્ઞાતા પ્રાપ્ત થવાયેગ્ય નથી, ને જે વેદ્ય નથી, તે સંસારાંધકારની નિવૃત્તિ કરનાર હરિની હું સ્તુતિ કરું છું.