________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. રણ છે એમ કૃતિઓ કહે છે. [જેમ] પરસ્પરના અવિવેકથી છીપમાં રૂપું અથવા રૂપામાં અધિકરણ (છીપ) હેમાઈ–અપ્રતીતિને વિષય થઈ–જાય છે, તેમ આત્માના જ્ઞાનના સમયમાં વિશ્વ બ્રહ્મમાં હેમાઈ જાય છે, અને [આત્માના] અજ્ઞાનમાં આ બ્રહ્મ જગતમાં હેમાઈ જાય છે. ર૨.
આ જગતનું કારણ સત્ તથા અસતથી વિલક્ષણ છે એમ કહે છે –
तुच्छत्वान्नासदासीद्गनकुसुमवद्भक नो सदासीत्, किंवाभ्यामन्यदासीद्वयवहृतिगतिसन्नास लोकस्तदानीम् । किंत्वर्वागेव शुक्ती रजतवरपरो नो विराड् व्योमपूर्वः, शर्मण्यात्मन्यथैतत्कुहकसलिलवतिक भवेदावरीवः ॥२३॥
આકાશના ફૂલની પેઠેતુચ્છપણથી (કારણપણાની અયોગ્યતાથી) [ જગની ઉત્પત્તિની પૂર્વે તેના ઉપાદાનકારણરૂપે ] અસત્ નહેતું, [અને] ભેદ કરનાર [બ્રશથી ભિન્ન] સત્પ ણ જગતની પૂર્વે તેના ઉપાદાનકારણરૂપે] નહોતું, પરંતુ આ બેથી ભિન્ન (અસત્ ને સત્થી વિલક્ષણ)[ જગતના ઉપાદાનકારણરૂપે] હતું. તે વેલા વ્યાવહારિકસત્તાવાળે લેક નહોતે, સૂત્રાત્મરૂપ કારણવાળે બીજો વિરા પણ ] નહેતે, કિંતુ છીપમાં રૂપાની પેઠે પછીજ (વચલ્યા સમયમાં જ) [તે સર્વ વ્યાવહારિક સની પ્રતીતિ થાય છે.] હવે ઐદ્રજાલિકે દેખાડેલા મિથ્યા જલની પેઠે આ [ જગત ] આનંદરૂ૫ આત્માને આવરણ કરનારું થાય છે શું? [નથી થતું.] ૨૩.