________________
શીતકી... વિધિપૂર્વક પ્રાણગ્નિહોત્રને ત્યાગ કરીને જે નિત્યભક્ષણ કરે છે તે પણ મરવાના ધર્મવાળે [ રહે છે.] ૨૦.
પ્રસંગ આવતાં અન્નદાનનું માહાત્મ કહે છે – लोके भोजः स एवार्पयति गृहगतायार्थिनेऽनं कृशाय,
તને પૂર્વમાં પ્રતિ મણ કપલે નાતાZ: I सख्ये नानार्थिने योऽर्पयति न स सखा सेवमानाय नित्यं, संसक्तायामस्माद्विमुख इव परावृत्तिमिच्छेत्कदर्यात् ॥२१॥
જે [મનુષ્ય પિતાને] ઘેર આવેલા દુઃખી યાચકને અન્ન આપે છે તે લેકમાં વાસ્તવિક દાતા છેિ,] તેને યજ્ઞવિધિમાં પૂર્ણ આ લાઇવ વિીિ અન્ન [પ્રાપ્ત] થાય છે, [ને તે] અજાતશત્રુ થાય છે. નિત્ય સેવા કરનારા ને અન્યના આશ્રયવિનાના અન્નની યાચના કરનાર મિત્રને જે અન્ન આપતું નથી તેને તે મિત્ર થત] નથી. [] આ કૃપણથી વિમુખના જે [થઈ તેનાથી ] પાછો ફરવાને ઈરછે છે. ૨૧.
આ જગતના સ્વરૂપને વિવેક કરવા પ્રથમ જગતના કારણ અજ્ઞાનનું કથન કરે છે – स्वाहानहानहेतू जगदुदयलयौ सर्वसाधारणौ स्तो, जीवेवास्वर्णगर्भ श्रुतय इति जगुहूयते स्वप्रबोधे । . विश्वं ब्रह्मण्यबोधे जगति पुनरिदं हूयते ब्रह्म तद्वः, छुक्तौ रौप्यं च रौप्येऽधिकरणमथवा हूयतेऽन्योऽन्यमोहात् ॥
આત્માના અજ્ઞાન ને [આત્માના] જ્ઞાનરૂપ કારણવાળા જગતની ઉત્પત્તિ ને લય હિરણ્યગર્ભપર્યત માં સર્વને સાધા