________________
૧૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. तत्स्याद्धाय जंतोरिति चतुर इमान्दानपूर्वैश्चतुर्भि-, . स्तीर्वा श्रेयोऽमृतं च श्रयत इह नरः स्वर्गतिं ज्योतिराप्तिम् ॥१९॥
[અહિં (આ પૃથિવીપર) મનુષ્યવડે જે બ્રહ્મને અર્પણ કરાય છે [તે] દાન, અકોધનામવાળી ક્ષમા, આસ્તિકપણુરૂપ (વિશ્વાસરૂપ) શ્રદ્ધા, [] બ્રહ્મ–સત્ય–આ [ચાર મોક્ષનાં સાધન છે.] આથી ભિન્ન [ અદાન, ક્રોધ, અશ્રદ્ધા ને અસત્ય આ] ચાર સેતુનામવાળાં [ છે.] તે પ્રાણીને બંધને માટે થાય છે, તેથી વિવેકી પુરુષ] આ [ચારને] દાનાદિ ચારવડે તરીને કલ્યાણને, અમૃતને ઉત્તમ ગતિને ને ચેતનની પ્રાપ્તિને આશ્રય કરે છે. ૧ી .
અંત:કરણની પવિત્રતા વધારવા માટે ગૃહસ્થ મુમુક્ષુએ વૈશ્વદેવ તથા પ્રાણગ્નિહોત્ર કરવાં જોઈએ એમ જણાવે છે -- अन्नं देवातिथिभ्योऽर्पितममृतमिदं चान्यथा मोघमन्नं, यश्चात्मार्थ विधत्ते तदिह निगदितं मृत्युरूपं हि तस्य । लोकेऽसौ केवलाघो भवति तनुभृतां केवलादि च यः स्यात्, त्यत्वा प्राणाग्निहोत्रं विधिवदनुदिनं योऽश्नुते सोऽपि मर्त्यः॥
દેવેને ને અતિથિઓને આપેલું આ અન્ન અમૃતરૂપ [થાય છે,] અને બીજી રીતે (વૈશ્વદેવમાં દેવને તથા વૈશ્વદેવને અંતે અતિથિને નહિ આપેલું) અન્ન નિષ્ફલ [ થાય છે,] તથા જે પિતાને માટે [ અa] રાંધે છે, તે [અ] નિશ્ચય તેના મૃત્યુરૂપ અહિં (શામાં) કહ્યું છે. જેમાં જે એકલે ભક્ષણ કરનારે થાય છે તે મનુષ્યમાં કેવલ પાપરૂપ થાય છે, અને