________________
શ્રીશતલૅકી. બંધ ને મેક્ષ બંને વાસ્તવિક નથી, પણ કલ્પિત છે એમ કહે છે - बंधो जन्मात्ययात्मा यदि न पुनरभूत्तर्हि मोक्षोऽपि नासीद्, यद्वद्रात्रिर्दिनं वा न भवति तरणौ किंतु दृग्दोष एषः । अप्राणं शुद्धमेकं समभवदथ तन्मायया कर्तृसंज्ञं, तस्मादन्यच्च नासीत्परिवृतमजया जीवभूतं तदेव ॥ २४ ॥
જેમ રાત્રિના દિવસે સૂર્યમાં નથી થતાં, પરંતુ પૃથિવીરૂપ ઉપાધિને લીધે આ દૃષ્ટિને દેષ [છે, તેમ] જે જન્મમરણરૂપ બંધ નથી, તે પુન: મેક્ષ પણ નથી. [ સષ્ટિના પૂર્વકાલમાં] શુદ્ધ, પ્રાણરહિત [] એક [ બ્રહ્મ] હતું. પછી તે માયાવડે કર્તાનામવાળું (ઈશ્વર) [ થયું, તે] તેનાથી ભિન્ન નહોતું. તેજ [ બ્રહ્મ] અવિદ્યા વડે આચ્છાદિત થઈને આવરૂપ [થયું.] ૨૪.
આ જગતના ઉપાદાનકારણ અજ્ઞાનનું નિરૂપણ કરે છે – प्रागासीद्भावरूपं तम इति तमसा गूढमस्मादतयं, क्षीरांतर्यद्वन्दंभो जनिरिह जगतो नामरूपात्मकस्य । कामाद्धातुः सिसृक्षोरनुगतजगतः कर्मभिः संप्रवृत्ताद्, रेतोरूपैर्मनोभिः प्रथममनुगतैः संततैः कार्यमाणैः ॥२५॥
[ આ જગતની ઉત્પત્તિની ] પૂર્વે [આ જગના ઉપાદાનકારણભૂત ] ભાવરૂપ અજ્ઞાન હતું આ અજ્ઞાનમાં [ જગત ] ન જણાય એવું [હતું.] આથી જેમ દૂધની અંતર જલ[જાણવામાં ન આવે એમ રહે છે, તેમ આ જગતુ અજ્ઞાનની અંતર જાણવામાં ન આવે એમ રહેલું હતું. પછી જગતના] બીજરૂપ વાસનાઓથી અનાદિ પ્રવાહડે આવેલાં, નિરંતર કરાતાં,