________________
ક૨૨ શ્રીશંકરાચાર્યનાં અછાશ રત્ન. નિ પ્રવાહથી ચાલ્યા આવતા જગતનાં કર્મોવડે સારી રીતે પ્રવૃત્ત થયેલા [ જગતને] ઉત્પન્ન કરવાની ઈચ્છાવાળા પરમાત્માની ઈચ્છાથી નામરૂપાત્મક જગતની આમાં (આ અજ્ઞાનમાં) ઉત્પત્તિ થઈ.રપ.
હવે માયાના ચાર પ્રકારના તુચ્છ ધર્મોનું નિરૂપણ કરે છે – चत्वारोऽस्याः कपर्दा युवतिरथ भवेनूतना नित्यमेषा, माया वा पेशला स्यादघटनघटनापाटवं याति यस्मात् । . स्यादारंभे घृतास्या श्रुतिभववयुनान्येवमाच्छादयन्ती, . तस्यामेतौ सुपर्णाविव परपुरुषौ तिष्ठतोऽर्थप्रतीत्या ॥२६॥
આના (આ માયાના) ચાર તુચ્છ ધર્મ [ છે.] પ્રથમ [ તુચ્છ ધર્મ] આ માયા નિત્ય નવી (એકરૂપે રહેનારી) [હેવાથી] યુવતી (જૂની નહિ થનારી) [ છે, ] જેથી [તે ન ઘટી શકે એવું કરવામાં કુશલપણુને પામે છે, [તેથી તે] કુશલ છે, આ તેને બીજે તુચ્છ ધર્મ છે;] વળી તિ આરંભમાં ઘીના જેવા મુખવાળી (ઉપરથી રમણેય જણનારી) છે [આ તેને ત્રીજે તુચ્છધર્મ છે;] તથા ઉપનિષદે પ્રતિપાદન કરેલાં જ્ઞાનેને તેિ પિતાની આવરણશકિતવડે એમ ઢાંકી દેનારી છે, આ તેને ચેથે તુચ્છ ધર્મ છે. ] તેમાં (ઉપર કહેલી માયામાં) પદાર્થોના પ્રકાશાણાવટે આ પરમાત્મા ને જીવ પક્ષીની પેઠે રહ્યા છે. [માયા જડ હેવાથી પદાર્થોને પ્રકાશી શકે નહિ. પદાર્થોને પ્રકાશવાનું કામ તે ચેતનસ્વભાવવાળા ઈશ્વર ને જીવ કરે છે.] ર૬.