________________
શ્રીશતÀકી.
જીવાત્માને ને પરમાત્માને ભેદ ઉપાધને લીધે પ્રતીત થાય છે, વસ્તુતાએ તેમને ભેદ નથી એમ જણાવે છે –
एकस्तत्रास्त्यसंगस्तदनु तदपरोऽज्ञानसिंधुं प्रविष्टो, विस्मृत्यात्मस्वरूपं स विविधजगदाकारमाभासमैक्षत् । बुद्धयांतर्यावदैक्षद्विसृजति तमजा सोऽपि तामेवमेकस्तावद्विप्रास्तमेकं कथमपि बहुधा कल्पयन्ति स्ववाग्भिः॥
તેમાં એક (પરમાત્મા) અસંગ છે, [અને] તેની પછીને તેનાથી ભિન્ન [ જીવાત્મા] અજ્ઞાનસાગરમાં ડુબેલે [છે, અને તે પિતાના સ્વરૂપનું વિસ્મરણ કરીને નાના પ્રકારના જગના આકારરૂપ આભાસને જુએ છે, જ્યારે [તે જીવ] બુદ્ધિવડે અંતરાત્માને સાક્ષાત્કાર કરે છે ત્યારે અવિદ્યા તેને પરિત્યાગ કરે છે, [] તે [જીવ] પણ તે અવિદ્યા ને [ પરિત્યાગ કરે છે.] એવી રીતે પરમાત્મા ને જીવાત્મા] એક [છતાં પણ વિદ્વાને તે એકને કઈ પણ પ્રકારે પિતાનાં વચનેવડે [જિજ્ઞાસુઓને સમજાવવા માટે) બહુ પ્રકારે કપે છે. ર૭.
અંતરાત્માને જન્મમરણનો સંબંધ નથી એમ કહે છે – नायाति प्रत्यगात्मा प्रजननसमये नैव यात्यंतकाले,, यत्सोऽखण्डोऽस्ति लैंगं मन इह विशति प्रवजत्यूर्वमर्वाक् । तत्कार्य स्थूलतां वा न भजति वपुषः किंतु संस्कारजाते. स्तेजोमात्रा गृहीत्वा ब्रजति पुनरिहायाति तैस्तै: सहैव ॥२८॥
અંતરાત્મા જન્મના સમયમાં [ક્યાંઈથી] આવતું નથી, [અને] મરણના સમયમાં [કયાંઈ] નથી જ જ, કેમકે તે વ્યાપક