________________
૬૨૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. છે સૂફમશરીરમાં રહેલું અંત:કરણ અહિં, (આ લેકમાં,) ઉપર, (સ્વાદિમાં,) [અથવા નીચે (નીચેના માં) પ્રવેશ કરે છે, [તથા બીજા શરીરમાટે ] જાય છે. તે [ અંત:કરણ ] સ્કૂલશરીરના દુબેલપણને અથવા સ્થલપણાને સેવતું નથી, પરંતુ [મરણકાલે] સંસ્કારના સમૂહની સાથે તેમાત્રાને (ઈન્દ્રિયોને તથા પ્રાણને) ગ્રહણ કરીને જાય છે, [અને] પુન: [ જન્મકાલે ] તેમની તેમની સાથેજ અહિં (નવા શરીરમાં) આવે છે. ૨૮. - માતાના ગર્ભમાં પ્રવેશ કરે તથા મરણના સમયમાં શરીર માંથી નીકળી જવું એ અંતઃકરણમાં સંભવે છે, આત્મામાં સભવતું નથી, આ વાતને એક વેદોક્ત આખ્યાયિકાદ્વારા સિદ્ધ કરી બતાવે છે - आसीत्पूर्व सुबंधु शमवनिसुरो यः पुरोधाः सनातेज्ह्यात्कूटाभिचारात्ल खलु मृतिमितस्तन्मनोगात्कृतांतं । तदाता श्रौतमंत्रैः पुनरन यदिति प्राह सूक्तेन वेदस्तस्मादात्माभियुक्तं व्रजति ननु मनः कर्हिचिन्नांतरात्मा ॥
પૂર્વે સુબંધુનામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ હતે. જે સનાતિ[નામના રાજા ને પુરેહિત [હતે.] તે [ કઈ ] બ્રાહ્મણે કપટથી કરેલા મરણને પ્રયોગથી મરણ પામે. તેનું અંત:કરણ યમની પાસે ગયું. [ પછી] તેના ભાઈએ વેદના મંત્રેવડે [તે અંત:કરણને] પાછું આપ્યું, આમ [ ]વેદ સૂક્તવડે કહે છે, તેથી જીવાભાસહિત અંત:કરણજ [ મરણકાલે] જાય છે, અંતરાત્મા કદીપણ જો] નથી. ર૯.