________________
શ્રીસતશ્લોકી.
૬૨૫ ક્રિયા આદિ ધર્મો અંતઃકરણના છે, આત્માના નથી, એમ કહે છે - एको निष्कंप आत्मा प्रचलति मनसा धावमानेन तस्मि-:..., स्तिष्ठन्नग्रेऽथ पश्चान्न हि तमनुगतं जानते चक्षुराधाः । यवत्पाथस्तरङ्गैः प्रचलति परितो धावमानस्तदंतः, प्राक् पश्चादस्ति तेषां पवनसमुदितैस्तैः प्रशांतैर्यथावत् ॥३०॥
એક [ ] ચલાયમાનપણથી રહિત આત્મા ચલાયમાન થતા મનની [સાથે] ચલન કરતા જણાય છે, [અને તે] તેમાં (તે મનમાં) રહેતે [ ] વળી [તેની] આગળ [તથા] પાછળ [પણ રહે છે.] તે અનુગતને (મનમાં રહેલા આત્માને) નેત્રાદિ નથી જ જાણતાં. જેમ જલ વાયુથી ઉપડેલા [] ચારે બાજુ દેડતા તરંગની [ સાથે] ચાલે છે, તેઓની અંતર, આગળ [] પાછળ [પણ] તે (જલ) રહેલું છે, તે [તરંગે] શાંત થવાથી [તે જલ] પૂર્વની પેઠે [ સ્થિર પ્રતીત થાય છે, તેમ આત્મા પણ મનની ક્રિયાઓની સાથે કિયા કરતે, ને મનની સ્થિરતામાં અક્રિય પ્રતીત થાય છે.] ૩૦.
હવે જીવાત્મા અંતઃકરણની બહિર્મુખતાવડે બહારના વિષયોમાં રાગવાળે થાય છે એમ કહે છે – एकाक्यासीत्स पूर्व मृगयति विषयानानुपूर्त्यांतरात्मा, जाया मे स्यात्प्रजा वा धनमुपकरणं कर्म कुर्वेस्तदर्थम् । क्लैशैः प्राणावशेषैर्महदपि मनुते नान्यदस्माद्रीय. स्त्वेकालाभेऽप्यकृत्स्नो मृत इव विरमत्येकहान्याऽकृतार्थः॥३१॥
તે અંતરાત્મા પૂર્વે એકલે હતે. [પછી તે] મને સ્ત્રી ૪૦