________________
શ્રીશંકરાચાર્યનાં અછાદશ રને. પ્રાપ્ત થાય, [તથા મને] સંતાન, અને [ નિવેહના ને કર્મના] રાધનરૂપ ધત [પ્રાપ્ત થાય, આવી રીતે] અનુક્રમે વિષને શધે છે. પણ બાકી રહે એવા મેવ[] તેને (વિષય) માટે કર્મ કરતે [ ] બીજી શ્રેષ્ઠ [ વસ્તુને] પણ આનાથી ચઢિયાતી માનતું નથી. વળી તેમાંના] એકના અલાભમાં પણ પિતાને અપૂર્ણ [માનીને] મુએલાના જે થઈને ] શંભી જાય છે, તથા પ્રાપ્ત થયેલા વિષયમાંના] એકની હાનિ વડે[પિતાને ] અકૃતાર્થ [માને છે. ]૩૧. - જીવ નિજાનંદનું વિસ્મરણ કરી વિધ્યપરાયણ થાય છે તે અવિધાની આવરણશક્તિને લીધે થાય છે. નીચેના માં અવિદ્યાની તે આવરણશકિતનું સ્વરૂપ દર્શાવે છે – नासीत्पूर्व, न पश्चादतनुदिनकराच्छादको वारिवाहो, दृश्यः किंवंतरासौ स्थगयति सदृशं पश्यतो नार्कबिम्बम् । • नोचेदेवं विना जलधरपटलं भासते तर्हि कस्मात्, तद्वद्विश्वं पिधत्ते दृशमथ न परं भासकं चालकं स्वम् ॥३२॥
વાદળું વિસ્તારવાળા સૂર્યને ઢાંકનારું [પ્રતીત થાય છે. તે વાદળું] પૂર્વે (ઉનાળામાં) નહોતું, [તથા] પછી (શરદઋતુના અંતમાં)[પણ તે હેતું ] નથી, પરંતુ આ મધ્યમાં (વર્ષાઋતુમાં) દેખાય છે. ] તે [વાદળું સૂર્યને] જેનારાની દૃષ્ટિને રોકે છે, સૂર્યના બિંબને [આવરણ કરતું] નથી. જે એમન હેય સૂવિના વાદળું કેનાથી પ્રતીત થાય છે? તેમ જગતું [જોનારના] અંતકરણને આવરણ કરે છે, પણ પિતાને