SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશતશ્લોકી. ૬૨૭ પ્રકાશનાર [ ને ]. પ્રવૃત્ત કરનાર પરમાત્માને વણુ કરતું ] નથી. ૩૨. સ્વમના દૃષ્ટાંતવડે જામ્રના પ્રપંચના મિથ્યાપ્રત્યુાનુ વર્ણન કરેછે.भुंजानः स्वप्नराज्यं ससकलविभवो जागरं प्राप्य भूयो; राज्यभ्रष्टोऽहमित्थं न भजति विषमं तन्मृषामन्यमानः । स्वप्ने कुर्वन्नगम्यागमनमुखमघं तेन न प्रत्यवायी, तद्वजाग्रद्दशायां व्यवहृतिमखिलां स्वप्नकद्विस्मरेश्चेत् ॥३३॥ [[સૈન્ય ને ભંડાર આદિ] સર્વ વૈભવસહિત સ્વપ્નના રાજ્યને ભાગવનાસ [પુરુષ] પુનઃ જાગ્રતને પામીને હું રાજ્યથી ભ્રષ્ટ [થયા ] આવા પ્રકારના શાકને પ્રાપ્ત થતા નથી, [ કેમકે તે] તેને મિથ્યા માનનારા [છે.] સ્વપ્નમાં નહિ સ ંગ કરવાયોગ્યના સંગ કરવા આદિ પાપને કરતા [છતા ] તેવડ [તે] દોષવાળા [ થતા ] નથી, [ કેમકે સ્વપ્નના કર્મને તે મિથ્યા માને છે. એવી રીતે] જાગ્રદવસ્થામાં [ પણ ] સઘળા વ્યવહારને જો સ્વપ્નની પેઠે વિસરી જાય [ ] તેની પેઠે (સ્વપ્નની પેઠે) [તે દોષના ભાગી થતા નથી. ૩૩. જાવ્રત્ તથા સ્વપ્ન એ બંને અવસ્થાએ મિથ્યા છે. એમ નીચેના બે શ્લોકાથી જણાવે છે:— स्वप्नावस्थानुभूतं शुभमथ विषमं तन्मृषा जागरे स्याजाग्रत्यां स्थूलदेहव्यवहृतिविषयं तन्मृषा स्वप्नकाले । इत्थं मिथ्यात्वसिद्धावनिशमुभयथा सज्जने तत्र मूढः, સચેત જ્ઞાનજેસ્મિાશિ હિત નું તન્ન વિજ્ઞો વયં દ્રા
SR No.006074
Book TitleShankaracharyana Ashtadash Ratno
Original Sutra AuthorN/A
AuthorAnandashram Bilkha
PublisherAnandashram Bilkha
Publication Year824
Total Pages824
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy