________________
શ્રીશતશ્લોકી.
૬૨૭
પ્રકાશનાર [ ને ]. પ્રવૃત્ત કરનાર પરમાત્માને વણુ કરતું ] નથી. ૩૨.
સ્વમના દૃષ્ટાંતવડે જામ્રના પ્રપંચના મિથ્યાપ્રત્યુાનુ વર્ણન કરેછે.भुंजानः स्वप्नराज्यं ससकलविभवो जागरं प्राप्य भूयो; राज्यभ्रष्टोऽहमित्थं न भजति विषमं तन्मृषामन्यमानः । स्वप्ने कुर्वन्नगम्यागमनमुखमघं तेन न प्रत्यवायी, तद्वजाग्रद्दशायां व्यवहृतिमखिलां स्वप्नकद्विस्मरेश्चेत् ॥३३॥
[[સૈન્ય ને ભંડાર આદિ] સર્વ વૈભવસહિત સ્વપ્નના રાજ્યને ભાગવનાસ [પુરુષ] પુનઃ જાગ્રતને પામીને હું રાજ્યથી ભ્રષ્ટ [થયા ] આવા પ્રકારના શાકને પ્રાપ્ત થતા નથી, [ કેમકે તે] તેને મિથ્યા માનનારા [છે.] સ્વપ્નમાં નહિ સ ંગ કરવાયોગ્યના સંગ કરવા આદિ પાપને કરતા [છતા ] તેવડ [તે] દોષવાળા [ થતા ] નથી, [ કેમકે સ્વપ્નના કર્મને તે મિથ્યા માને છે. એવી રીતે] જાગ્રદવસ્થામાં [ પણ ] સઘળા વ્યવહારને જો સ્વપ્નની પેઠે વિસરી જાય [ ] તેની પેઠે (સ્વપ્નની પેઠે) [તે દોષના ભાગી થતા નથી.
૩૩.
જાવ્રત્ તથા સ્વપ્ન એ બંને અવસ્થાએ મિથ્યા છે. એમ નીચેના બે શ્લોકાથી જણાવે છે:—
स्वप्नावस्थानुभूतं शुभमथ विषमं तन्मृषा जागरे स्याजाग्रत्यां स्थूलदेहव्यवहृतिविषयं तन्मृषा स्वप्नकाले । इत्थं मिथ्यात्वसिद्धावनिशमुभयथा सज्जने तत्र मूढः, સચેત જ્ઞાનજેસ્મિાશિ હિત નું તન્ન વિજ્ઞો વયં દ્રા