________________
૧૬ મીરાઝાર્યત શાખા અને. [માં] પ્રવેશ પામ્યું. “આ સર્વે ભૂતેમાં ગુપ્તરૂપ આત્મા fછે.]” “તે આ દેવતા અવલોકન કરતી હવી.” “પ્રિય! હું આ ત્રણ દેવતા [છું.] ઇત્યાદિ શ્રુતિએ [ છે. પરમાત્મા જ ક્ષેત્રજ્ઞ છે, આ શ્રુતિએ કહેલા અર્થમાં સ્મૃતિઓ પણ છે.] “આ ત્યાજ સર્વે દે [ છે.] “આત્મા નવ બારણાવાળા [શરીરરૂપ] નગરમાં.” “મનેજ ક્ષેત્રને જણનારે જાણ.” “સર્વે ભૂતેમાં સમ [ રહેલા]' “સમીપ રહીને દ્રષ્ટા ને અનુમતિ આપનાર.”
ઉત્તમ પુરુષ તે બીજે.” [ને] “શરીરમાં શરીરરહિત.” ઈત્યાદિ સંસ્કૃતિઓ [ છે.] તેથી જન્મ, વંશ ને સંસ્કારથી રહિત તું [છે,] આ સિદ્ધ [થયું.]” ૧૬.
કહેલા વના સ્વરૂપમાં શિષ્યની શંકા તથા તેનું સમાધાન કહે છે:
स यदि ब्रूयादन्य एवाहमशः सुखी दुःखी बद्ध' संसार्यन्योऽसौ मद्विलक्षणोऽसंसारी देवस्तमहं बल्युपहारनमस्कारादिभिर्वर्णाश्रमकर्मभिचाराध्य संसारसागरादुत्तितीर्घरस्मि कथमहं स एवेति आचार्यों ब्रूयात् नैवं सोम्य प्रतिपत्तुमर्हसि प्रतिषिद्धत्वाद्भेदप्रतिपत्तेः। कथं प्रतिषिद्धा भेदप्रतिपत्तिरित्यत आह अन्योऽसावन्योऽहमस्मीति न स वेद ब्रह्म तं परादाद्योऽन्यत्रात्मनो ब्रह्म वेद मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यतीत्येवमाद्याः ॥ १७ ॥
જે તે [ શિષ્ય] કહે:-“હું [ પરમાત્માથી] ભિન્ન અજ્ઞાની, સુખી, દુઃખી, બંધન પામેલે, [] સંસારી [છું, અને આ પરમાત્મા [મારાથી] ભિન્ન, મારાથી વિલક્ષણ, []